રસનાળ : ગૌરીબેન લાલજીભાઈ જીવાણીનું અવસાન

- text


મોરબી : રસનાળ નિવાસી ગૌરીબેન લાલજીભાઈ જીવાણી,તે લાલજીભાઈ પત્ની,નરભેરામભાઇ,ભરતભાઈ,મુકેશભાઈના માતાશ્રી,મિલનભાઈ,આશીષભાઈના દાદી,ભાનુબેન,ઉર્મિલાબેન,કૈલાશબેનના સાસુ,પ્રજ્ઞાબેન અને બિનાબેનના દાદીસાસુનુ તા.19ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને શુક્રવારના રોજ બપોરે 2 થી 5 કલાકે તેમના નિવાસ સ્થાન રસનાળ ખાતે રાખેલ છે.(94290 93153,96246 25029,98796 55232)

- text