મોરબી : જયશ્રીબેન કિશોરભાઈ ખોરજાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી જયશ્રીબેન કિશોરભાઈ ખોરજા (ઉ.વ.૫૫), તે છોટાલાલ હકુભાઈ સોલંકીના પુત્રી તેમજ નિલેશભાઈ (સોલંકીભાઈ પટાવાળા ડિસ્ટ્રીકટ કોર્ટ, મોરબી)ના મોટા બેન તા.૨૪/૦૬/૨૦૨૧ ને ગુરૂવારના રોજ અવસાન પામેલ છે. સદગતની પિયર પક્ષની સાદડી તા.૨૬/૦૬/૨૦૨૧ ને શનિવારે સાંજે ૪ થી ૬ કલાક વાળંદ જ્ઞાતિની વાડી, ઝવેરી શેરી, વાંકાનેર દરવાજા પાસે, મોરબી મુકામે રાખેલ છે.

- text

- text