વાંકાનેર : રેવાબેન છગનભાઇ ધરોડીયાનું અવસાન

- text


વાંકાનેર : વાંકાનેર નિવાસી રેવાબેન છગનભાઇ ધરોડીયા, તે ભગવાનજીભાઇ અને મુકેશભાઈના માતુશ્રી તેમજ ભાવેશભાઈ અને અશિષભાઈના દાદીનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણું તા. 11/06/2021ને શુક્રવારે 3થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન વિશિપરા, ગોડાઉન રોડ, વાંકાનેર ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે. લૌકીક પ્રથા બંધ રાખેલ છે. (ગોપાલભાઈ 97256 41177, ભગવાનજીભાઇ 97262 24834, મુકેશભાઈ 99045 84450, દિલીપભાઈ 99790 21019, ભાવેશભાઈ 92282 06672, અશિષભાઈ 90169 35807, કરશનભાઇ 99257 27187, મહાદેવભાઈ 88667 13899)

- text