મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રાનું અવસાન, શુક્રવારે ઉઠમણું
મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રા, તે સ્વ. પ્રભુદાસ વસરામભાઈ ગણાત્રાના ધર્મપત્ની, તે અતુલભાઈ, ગીરીશભાઈ, દીપકભાઈ, દિનેશભાઈ, ભાવનાબેનના માતુશ્રી તેમજ બકુલભાઈના કાકી અને રાજુભાઈ (ગેસવાળા)ના...
મોરબી : રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકીનું અવસાન
મોરબી: મૂળ લુણસરના વતની રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકી (ઉ.વ. 75), તે ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૮૭૯૭ ૭૭૮૩૦), પ્રકાશભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૯૦૪૯ ૭૨૫૪૯), કાંતિભાઈ રૂગનાથભાઈ...
હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન
હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...
ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન
ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...
નેસડા (ખા.) : લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામાનું અવસાન
મોરબી : નેસડા (ખા.) નિવાસી લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામા (ઉ.વ. 99), તે સ્વ. દામજીભાઈના મોટા ભાઈ, દીનુબેન દિનેશકુમારના પિતા, નરોત્તમભાઈ, સ્વ. સુરેશભાઈ અને કિરીટભાઈના ભાઇજી,...
મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્નાનું અવસાન
મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્ના (ઉ. ૬૯) તે સ્વ. તનસુખલાલ નંદલાલ તન્ના, (વેરાવળ,મોરબી)ના પત્ની, નવનીત, જલ્પાબેન વિરલકુમાર કારીયા, ધારાબેન હાર્દિકકુમાર ગંગદેવના માતૃશ્રી તથા સ્વ....
મોરબી : જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયાનું અવસાન
મોરબી : મૂળગામ પીપળીયા હાલ મોરબી નિવાસી જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયા(ઉ.વ.68),તે મનસુખભાઇ ભાઈ,નરેન્દ્રભાઈ(98794 18910) અને જયેશભાઈના કાકા,કિશાન,રાજ અને મોક્ષના દાદા,નિલેશભાઈ(99131 49777),અશ્વિનભાઈ,મેહુલભાઈના પિતાશ્રીનું તા.18ને મંગળવારના રોજ...
મોરબી : દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજાનું નિધન
મોરબી : દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજાનું નિધન
મોરબી: દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજા ઉં.વ. 60 તે, દીપકસિંહ નટવરસિંહજી જાડેજા (9898338867)ના મોટાભાઈ તથા પૃથ્વીરાજસિંહ જુવાનસિંહ જાડેજા, અજીતસિંહ જુવાનસિંહ, જયદેવસિંહ...
મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈનું નિધન
મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈ (રફાળેશ્વર મહાદેવ તથા વૈજનાથ મહાદેવ મંદિર- દાણાપીઠ, લોહાણાપરા)નું નિધન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6...
મોરબી : કાલરીયા જીવરાજભાઈ ડુંગરભાઈનું અવસાન, બેસણું મોકૂફ
મોરબી : કાલરીયા જીવરાજભાઈ ડુંગરભાઈ, તે હરકીશનભાઈ અને જયેશભાઈના પિતાશ્રીનું તા. 08 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા કોરોના વાઈરસના...