મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રાનું અવસાન, શુક્રવારે ઉઠમણું

મોરબી : વિજયાબેન પ્રભુદાસભાઈ ગણાત્રા, તે સ્વ. પ્રભુદાસ વસરામભાઈ ગણાત્રાના ધર્મપત્ની, તે અતુલભાઈ, ગીરીશભાઈ, દીપકભાઈ, દિનેશભાઈ, ભાવનાબેનના માતુશ્રી તેમજ બકુલભાઈના કાકી અને રાજુભાઈ (ગેસવાળા)ના...

મોરબી : રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકીનું અવસાન

મોરબી: મૂળ લુણસરના વતની રૂગનાથભાઈ ગોવિંદભાઇ સંતોકી (ઉ.વ. 75), તે ખોડીદાસભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૮૭૯૭ ૭૭૮૩૦), પ્રકાશભાઈ રૂગનાથભાઈ સંતોકી (મો. ૯૯૦૪૯ ૭૨૫૪૯), કાંતિભાઈ રૂગનાથભાઈ...

હળવદના જાણીતા ડો. હરિભાઈ ગઢિયાનું નિધન

હળવદ : હળવદ ના સૌથી જુના તબીબમાં ના એક, ગરીબ દર્દીઓના બેલી, કરુણાથી ઓતપ્રોત રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પૂર્વ તાલુકા સંઘ ચાલક, રાષ્ટ્રીય શિક્ષણ...

ટંકારા નિવાસી અમરતબેન ગોધાણીનું અવસાન 

ટંકારા: ટંકારા નિવાસી અમરતબેન છગનભાઈ ગોધાણી તે છગનભાઈ હરજીભાઈ ગોધાણીના પત્ની, તે દેવજીભાઈ ગોધાણીના માતાનું તારીખ 17-11-2022 ને ગુરૂવારના રોજ અવસાન થયું છે. સદગતનું...

નેસડા (ખા.) : લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામાનું અવસાન

મોરબી : નેસડા (ખા.) નિવાસી લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામા (ઉ.વ. 99), તે સ્વ. દામજીભાઈના મોટા ભાઈ, દીનુબેન દિનેશકુમારના પિતા, નરોત્તમભાઈ, સ્વ. સુરેશભાઈ અને કિરીટભાઈના ભાઇજી,...

મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્નાનું અવસાન

મોરબી : તરુલતાબેન તનસુખલાલ તન્ના (ઉ. ૬૯) તે સ્વ. તનસુખલાલ નંદલાલ તન્ના, (વેરાવળ,મોરબી)ના પત્ની, નવનીત, જલ્પાબેન વિરલકુમાર કારીયા, ધારાબેન હાર્દિકકુમાર ગંગદેવના માતૃશ્રી તથા સ્વ....

મોરબી : જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયાનું અવસાન

મોરબી : મૂળગામ પીપળીયા હાલ મોરબી નિવાસી જેઠાલાલભાઈ ભવાનભાઈ નેશડીયા(ઉ.વ.68),તે મનસુખભાઇ ભાઈ,નરેન્દ્રભાઈ(98794 18910) અને જયેશભાઈના કાકા,કિશાન,રાજ અને મોક્ષના દાદા,નિલેશભાઈ(99131 49777),અશ્વિનભાઈ,મેહુલભાઈના પિતાશ્રીનું તા.18ને મંગળવારના રોજ...

મોરબી : દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજાનું નિધન

મોરબી : દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજાનું નિધન મોરબી: દિગ્વિજયસિંહ નટવરસિંહજી જાડેજા ઉં.વ. 60 તે, દીપકસિંહ નટવરસિંહજી જાડેજા (9898338867)ના મોટાભાઈ તથા પૃથ્વીરાજસિંહ જુવાનસિંહ જાડેજા, અજીતસિંહ જુવાનસિંહ, જયદેવસિંહ...

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈનું નિધન

મોરબી : મહંત ચંદુભારથી અમરભારથી ગોસાઈ (રફાળેશ્વર મહાદેવ તથા વૈજનાથ મહાદેવ મંદિર- દાણાપીઠ, લોહાણાપરા)નું નિધન થયેલ છે. સદગતનું બેસણું તા.20ને સોમવારે સાંજે 4થી 6...

મોરબી : કાલરીયા જીવરાજભાઈ ડુંગરભાઈનું અવસાન, બેસણું મોકૂફ

મોરબી : કાલરીયા જીવરાજભાઈ ડુંગરભાઈ, તે હરકીશનભાઈ અને જયેશભાઈના પિતાશ્રીનું તા. 08 એપ્રિલના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તથા લૌકિક પ્રથા કોરોના વાઈરસના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી : ચેક રિટર્ન કેસમાં ભાગીદારને એક વર્ષની સજા

મંડપ સર્વિસના ભાગીદારીના ધંધામાં ઉપાડ લીધા બાદ આપેલો ચેક પરત ફરવાના કેસમાં કોર્ટનો મહત્વનો ચુકાદો મોરબી : મોરબીમાં ભાગીદારે ઉપાડ તરીકે લીધેલી રકમ પૈકીની રૂ.૪...

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...