નેસડા (ખા.) : લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામાનું અવસાન

- text


મોરબી : નેસડા (ખા.) નિવાસી લક્ષ્મણભાઈ જગજીવનભાઈ વડગામા (ઉ.વ. 99), તે સ્વ. દામજીભાઈના મોટા ભાઈ, દીનુબેન દિનેશકુમારના પિતા, નરોત્તમભાઈ, સ્વ. સુરેશભાઈ અને કિરીટભાઈના ભાઇજી, મનીષભાઈ, હિરેનભાઈ, નિકુંજભાઈ તથા નયનભાઈના મોટા દાદાનું તા. 28/01/2022ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું તા. 31/01/2022ને સોમવારે સાંજે 3થી 5 કલાકે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (મો. 63549 65058)

- text