મોરબી : જીવંતિકાબેન ક્રિપાશંકર મહેતાનું અવસાન

- text


મોરબી: મોરબી નિવાસી જીવંતિકાબેન, તે સ્વ. ભાગીરથીબેન ક્રિપાશંકર મહેતાના દીકરી, તે રાજુભાઈ (જ્યોતિ દોરાવાળા, 92652 36037) તથા ભાવનાબેન વકીલના મોટા બહેનનું તારીખ 29/1/2022ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31/1/2022ને સોમવારે સાંજે ચારથી પાંચ કલાકે તેમના નિવાસસ્થાન બક્ષી શેરી, રાજપૂત સમાજની વાડી સામે, ભવાની ચોક પાસે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text