રાજપર નિવાસી ધરમશીભાઈ લીંબાભાઇ અમૃતિયાનું અવસાન

- text


મોરબી : રાજપર નિવાસી ધરમશીભાઈ લીંબાભાઇ અમૃતિયા તે વાલજીભાઈ (96014 48644), રેવાલાલ (96018 36562), જસમતભાઈ (96625 53981), ભરતભાઇ (99790 54723)ના પિતાનું તા.29/1/2022ને શનિવારના રોજ અવસાન થયું છે.જેમનું ટેલિફોનિક બેસણું તા.31/1/2022ને સોમવારે સાંજે ત્રણથી પાંચ કલાકે રાખ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text