નાની વાવડી : કરશનભાઈ ખોડાભાઇ શેરસીયાનું અવસાન

- text


મોરબી : મૂળ ખેવારીયા હાલ નાની વાવડી નિવાસી કરશનભાઈ ખોડાભાઇ શેરસીયા (ઉ.વ. ૮૧), તે મનસુખભાઇ (૯૯૦૯૩ ૯૯૧૯૯), ભરતભાઈ (૯૯૧૩૯ ૯૩૫૯૫) , સુરેશભાઈ (૯૯૨૫૫ ૮૯૮૯૧) તેમજ વિનોદભાઈ (૯૪૨૮૮ ૮૮૮૭૧)ના પિતાશ્રીનું તા. ૧૪/૦૧/૨૦૨૧ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને લૌકિક પ્રથા બંધ રાખેલ છે. સગા-સબંધીઓ ટેલીફોનીક શોક વ્યક્ત કરી શકશે. (સંજયભાઈ 99099 82506)

- text

- text