મોરબીના જીવતીબેન હંસરાજભાઈ કગથરાનું અવસાન

- text


મોરબી: કગથરા જીવતીબેન હંસરાજભાઈ (ઉ.વ.૮૦) તે નરેન્દ્રભાઇ કગથરાના માતા, આનંદભાઈ કગથરાના દાદીનું તા. ૧૨ને રવિવારે અવસાન થયું છે. તેમનું બેસણું તા. ૧૬ને ગુરુવારે સવારે ૮ થી ૧૦ કલાકે તેમના નિવાસ સ્થાન, લીમડા ચોક, રાજનગર-૩ ખાતે રાખ્યું છે. તેમણે લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text