ભાવપર : મગનભાઈ ભાણજીભાઈ પૈજાનું અવસાન

મોરબી : ભાવપર નિવાસી મગનભાઈ ભાણજીભાઈ પૈજા(ઉ.વ.62),તે સતિષભાઈ અને ધવલભાઈના પિતાશ્રી,વાઘજીભાઈના ભાઈનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સવારે 8...

બીલીયા : રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયાનું અવસાન

મોરબી : બીલીયા નિવાસી રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયા,તે રમેશભાઈના પુત્ર,વશરામભાઈના પૌત્ર,શિવના પિતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને રવિવારના રોજ સાંજે 7 થી...

મોરબી : જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છનું અવસાન

મોરબી : મૂળગામ મીઠાવાળા હાલ મોરબી નિવાસી જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છ,તે નિર્મળાબેનના પતિ,,ભાવનાબેનના સસરા,ભીયાબેન અને નિલભાઈના દાદા,સરોજબેન,મીનાબેન,ગીતાબેન,રીટાબેન,જાગૃતિબેન,પ્રિયંકાબેન,રમેશભાઈના પિતાશ્રી,પરમાનંદભાઈ,નવીનભાઈ,અનિલભાઈના મોટાભાઈ નું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ...

લૂંટાવદર : લાભુબેન પ્રભુભાઇ બાવરવાનું અવસાન

મોરબી : લૂંટાવદર નિવાસી લાભુબેન પ્રભુભાઇ બાવરવા(ઉં.વ.85),તે પ્રવિણભાઇ(99139 93575) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતની ઉતરક્રિયા તા.24ને ગુરુવારના રોજ રાખેલ છે.મનસુખભાઇ મહાદેવભાઈ બાવરવા...

મકનસર : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવતનું અવસાન 

મોરબી : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવત તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.21 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મકનસર...

નસીતપર : થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવારનું અવસાન

ટંકારા : નસીતપર નિવાસી થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવાર(ઉ.વ.72),તે મનોજભાઈ,રાજેશભાઈ,ઉપેન્દ્રભાઈના પિતાશ્રી,જયમાલાબેન,ઉષાબેન અને રેખાબેનના સસરાનું તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.19ને શનિવારના રોજ સવારે 8...

વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન

વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...

મોરબી : બજરંગદાસ હરિદાસભાઈ કુબાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી બજરંગદાસ હરિદાસભાઈ કુબાવત(ઉ.વ.46),પરાગભાઈ(87581 22220,99983 91652),રૂપલબેન રામણીકલાલભાઈ,મોનાલી બજરંગદાસભાઈ કુબાવતના પિતાશ્રીનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ના રોજ સવારે 9...

મોરબી : ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતાનું અવસાન

મોરબી : મુળ દેરાળા હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતા(ઉ.વ.68),તે સ્વ.ભગવાનલાલ જે.મહેતાનાં પુત્ર,મધુબેનનાં પતિ,અશ્વિનભાઈ ફુલશંકરભાઈ મહેતા (વાંકાનેર),સ્વ.પ્રેમિલાબેન વિનોદરાયભાઈ (ભાવનગર),ગં.સ્વ.પદમાબેન પ્રદ્યુમનભાઈ (રાજકોટ),કોકિલાબેન,ચંદ્રિકાબેન,ઝંખનાબેન,વિભાબેનનાં ભાઈ...

માળિયા(મી.) : તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું અવસાન

માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

FOR SALE : મકાન વેચવાનું છે

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 562 ચો.ફૂટના પ્લોટમાં બનેલું મકાન વેચવાનું છે. મકાનનું બાંધકામ 540 ચો.ફૂટ છે. મકાન કોર્નરનું છે. રસ ધરાવતી પાર્ટીને...

વાંકાનેરમાં વરલી અને નોટ નંબરીનો જુગાર રમતા ત્રણ પકડાયા

વાંકાનેર : વાંકાનેર શહેર અને તાલુકા પોલીસ ટીમે જુગાર ઉપર ધોસ બોલાવી હતી જેમાં જીનપરામા ચાલતા વરલી મટકા અને સરતાનપર રોડ ઉપર નોટ નંબરીનો...

મોરબીના બેલા નજીક દેશી દારૂની હેરફેર કરતા એક ઝડપાયો

મોરબી : મોરબીના બેલા ગામ નજીક એન્ટીલા સિરામિક ફેકટરી પાસેથી મોરબી તાલુકા પોલીસે એક્સેસ મોટર સાયકલ ઉપર દેશી દારૂની હેરફેર કરી રહેલા મોરબીના વેજીટેબલ...

મોરબીના નીચી માંડલ ગામે યુપીનો યુવાન સવારે સુતા બાદ જાગ્યો જ નહીં, મૃત્યુ

મોરબી : મોરબી તાલુકાના નીચી માંડલ નજીક આવેલ સિમોલા સિરામિક ફેકટરીમાં કામ કરતો મૂળ ઉત્તરપ્રદેશના ગાજીપૂરનો યુવાન વિનય સુભાષ યાદવ ઉ.22 નામનો યુવાન પોતાના...