ભાવપર : મગનભાઈ ભાણજીભાઈ પૈજાનું અવસાન
મોરબી : ભાવપર નિવાસી મગનભાઈ ભાણજીભાઈ પૈજા(ઉ.વ.62),તે સતિષભાઈ અને ધવલભાઈના પિતાશ્રી,વાઘજીભાઈના ભાઈનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સવારે 8...
બીલીયા : રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયાનું અવસાન
મોરબી : બીલીયા નિવાસી રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયા,તે રમેશભાઈના પુત્ર,વશરામભાઈના પૌત્ર,શિવના પિતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને રવિવારના રોજ સાંજે 7 થી...
મોરબી : જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છનું અવસાન
મોરબી : મૂળગામ મીઠાવાળા હાલ મોરબી નિવાસી જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છ,તે નિર્મળાબેનના પતિ,,ભાવનાબેનના સસરા,ભીયાબેન અને નિલભાઈના દાદા,સરોજબેન,મીનાબેન,ગીતાબેન,રીટાબેન,જાગૃતિબેન,પ્રિયંકાબેન,રમેશભાઈના પિતાશ્રી,પરમાનંદભાઈ,નવીનભાઈ,અનિલભાઈના મોટાભાઈ નું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ...
લૂંટાવદર : લાભુબેન પ્રભુભાઇ બાવરવાનું અવસાન
મોરબી : લૂંટાવદર નિવાસી લાભુબેન પ્રભુભાઇ બાવરવા(ઉં.વ.85),તે પ્રવિણભાઇ(99139 93575) માતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદગતની ઉતરક્રિયા તા.24ને ગુરુવારના રોજ રાખેલ છે.મનસુખભાઇ મહાદેવભાઈ બાવરવા...
મકનસર : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવતનું અવસાન
મોરબી : અનંતરાયભાઈ પ્રાણજીવનદાસભાઈ નિમાવત તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.21 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે તેમના નિવાસસ્થાન મકનસર...
નસીતપર : થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવારનું અવસાન
ટંકારા : નસીતપર નિવાસી થોભણભાઈ ત્રિકમજીભાઈ કડીવાર(ઉ.વ.72),તે મનોજભાઈ,રાજેશભાઈ,ઉપેન્દ્રભાઈના પિતાશ્રી,જયમાલાબેન,ઉષાબેન અને રેખાબેનના સસરાનું તા.17ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.19ને શનિવારના રોજ સવારે 8...
વાંકાનેર : ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયાનું અવસાન
વાંકાનેર : વાંકાનેર નિવાસી ભગવાનજીભાઈ છગનભાઈ ધરોડિયા,તે મુકેશભાઈના ભાઈ,ભાવેશભાઈના પિતાશ્રીનું તા. 15/03/2022ને મંગળવારે અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.18ને શુક્રવારના રોજ બપોરે 3 થી 6...
મોરબી : બજરંગદાસ હરિદાસભાઈ કુબાવતનું અવસાન
મોરબી : મોરબી નિવાસી બજરંગદાસ હરિદાસભાઈ કુબાવત(ઉ.વ.46),પરાગભાઈ(87581 22220,99983 91652),રૂપલબેન રામણીકલાલભાઈ,મોનાલી બજરંગદાસભાઈ કુબાવતના પિતાશ્રીનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ના રોજ સવારે 9...
મોરબી : ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતાનું અવસાન
મોરબી : મુળ દેરાળા હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ ભરતભાઇ ભગવાનલાલભાઈ મહેતા(ઉ.વ.68),તે સ્વ.ભગવાનલાલ જે.મહેતાનાં પુત્ર,મધુબેનનાં પતિ,અશ્વિનભાઈ ફુલશંકરભાઈ મહેતા (વાંકાનેર),સ્વ.પ્રેમિલાબેન વિનોદરાયભાઈ (ભાવનગર),ગં.સ્વ.પદમાબેન પ્રદ્યુમનભાઈ (રાજકોટ),કોકિલાબેન,ચંદ્રિકાબેન,ઝંખનાબેન,વિભાબેનનાં ભાઈ...
માળિયા(મી.) : તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું અવસાન
માળિયા(મી.) : મોટા દહીંસરાના આહીર સમાજના આગેવાન તથા તાલુકા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ કોંગ્રેસ અગ્રણી જેઠાભાઇ વશરામભાઈ બલસરાનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.