મોરબી : બજરંગદાસ હરિદાસભાઈ કુબાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી બજરંગદાસ હરિદાસભાઈ કુબાવત(ઉ.વ.46),પરાગભાઈ(87581 22220,99983 91652),રૂપલબેન રામણીકલાલભાઈ,મોનાલી બજરંગદાસભાઈ કુબાવતના પિતાશ્રીનું તા.14ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.17ના રોજ સવારે 9 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન વિદ્યુતનગર સોસાયટી,સર્કીટ હાઉસ સામે,મોરબી-2 ખાતે રાખેલ છે.

- text