કલીકાનગર : મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયાનું અવસાન
મોરબી : કલીકાનગર નિવાસી મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયા,તે જગદીશભાઈના પિતાશ્રી,કેવલ અને કૃશાલના દાદાનું તા.8ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.
મોરબી : ભાવનાબેન કાંતિભાઈ બરાસરાનું અવસાન
મોરબી : મૂળગામ જોધપર(નદી) હાલ મોરબી નિવાસી ભાવનાબેન કાંતિભાઈ બરાસરા(ઉ.વ.48), તે કાંતિભાઇ(98252 23289)ના પત્નિ,પ્રભુભાઈના પુત્રવધુ,ધવલભાઈ અને સાવનભાઈના માતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું...
મોરબી : કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણી,તે સ્વ.શીવલાલભાઈના પત્ની,ગીરીશભાઈ ઘેલાણીના કાકી અને સંજયના માતાશ્રીનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.8ને શુક્રવારના રોજ...
ક્રિષ્નાનગર : અમિતકુમાર થોભણભાઈ કાવરનું અવસાન
માળીયા (મી.) : ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવર(ઉ.વ.25),થોભણભાઈના પુત્ર,દેવશીભાઈના પૌત્ર, જીવરાજભાઈ અને વિઠ્ઠલભાઈના ભત્રીજાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને...
મોરબી : વનિતાબેન સુખદેવભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી વનિતાબેન સુખદેવભાઈ દવે,તે સુખદેવભાઈ ગોવિંદરામભાઇ દવેના પત્નીનું તા.4ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને ગુરુવારના રોજ સાંજે 4 થી...
મોરબી નિવાસી મંજુલાબેન ફુલતરીયાનું અવસાન
મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા (ઉ.વ.77)તે ધીરજલાલ (92284 17184) ના પત્ની, યોગેશભાઈ (99047 08320)ના માતા તથા કાનજીભાઈ, રામજીભાઈ, અમૃતભાઇ...
લજાઈ નિવાસી કેશવજીભાઇ રૈયાણીનું અવસાન
ટંકારા : લજાઈ નિવાસી કેશવજીભાઇ પરસોતમભાઈ રૈયાણી (ઉં.60) તે લાભુબેનના પતિ, મેઘજીભાઈ, વાલજીભાઈ, જયંતીભાઈ તથા અમરશીભાઈના ભાઈ, તે દીપકભાઈ તથા અમિતભાઈના પિતા, તે શીતલબેન...
મોરબી : કુંવરબેન નારણભાઇ ખાંભડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કુંવરબેન નારણભાઇ ખાંભડીયા,તે પ્રવીણભાઈ,ધીરજલાલભાઈ,બહાદુરભાઈ,વિનોદભાઈ અને ઈશ્વરભાઈના માતાશ્રીનુ તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સવારે 8 થી...
વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી નિધન, સોમવારે બેસણું
હરિચરણદાસ મહારાજના દેવલોકગમનથી નીલેશભાઈ ચંદારાણા વ્યથિત રહેતા હતા
વાંકાનેર : વાંકાનેરના પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી ગઈકાલે દુઃખદ નિધન થયેલ છે. નીલેશભાઈ ચંદારાણાના નિધનથી પત્રકાત્વ...
મોરબી : લીલમબેન નવનીતભાઈ કંસારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લીલમબેન નવનીતભાઈ કંસારા(ઉ.વ.77),તે મથુરદાસ જગજીવનદાસભાઈના પુત્રવધુ,સ્વ.નવનિતભાઈના પત્ની,સ્વ.દિનેશભાઇ અને મનીષભાઈના માતાશ્રીનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ...