કલીકાનગર : મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયાનું અવસાન

મોરબી : કલીકાનગર નિવાસી મહાદેવભાઈ લક્ષ્મણભાઈ કોટડીયા,તે જગદીશભાઈના પિતાશ્રી,કેવલ અને કૃશાલના દાદાનું તા.8ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી : ભાવનાબેન કાંતિભાઈ બરાસરાનું અવસાન

મોરબી : મૂળગામ જોધપર(નદી) હાલ મોરબી નિવાસી ભાવનાબેન કાંતિભાઈ બરાસરા(ઉ.વ.48), તે કાંતિભાઇ(98252 23289)ના પત્નિ,પ્રભુભાઈના પુત્રવધુ,ધવલભાઈ અને સાવનભાઈના માતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું...

મોરબી : કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણી,તે સ્વ.શીવલાલભાઈના પત્ની,ગીરીશભાઈ ઘેલાણીના કાકી અને સંજયના માતાશ્રીનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.8ને શુક્રવારના રોજ...

ક્રિષ્નાનગર : અમિતકુમાર થોભણભાઈ કાવરનું અવસાન

માળીયા (મી.) : ક્રિષ્નાનગર (મોટા દહીંસરા) નિવાસી અમિતકુમાર થોભણભાઈ કાવર(ઉ.વ.25),થોભણભાઈના પુત્ર,દેવશીભાઈના પૌત્ર, જીવરાજભાઈ અને વિઠ્ઠલભાઈના ભત્રીજાનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.8ને...

મોરબી : વનિતાબેન સુખદેવભાઈ દવેનું અવસાન

મોરબી : મોરબી નિવાસી વનિતાબેન સુખદેવભાઈ દવે,તે સુખદેવભાઈ ગોવિંદરામભાઇ દવેના પત્નીનું તા.4ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને ગુરુવારના રોજ સાંજે 4 થી...

મોરબી નિવાસી મંજુલાબેન ફુલતરીયાનું અવસાન 

મોરબી : મૂળ બગથળા હાલ મોરબી નિવાસી મંજુલાબેન ધીરજલાલ ફુલતરીયા (ઉ.વ.77)તે ધીરજલાલ (92284 17184) ના પત્ની, યોગેશભાઈ (99047 08320)ના માતા તથા કાનજીભાઈ, રામજીભાઈ, અમૃતભાઇ...

લજાઈ નિવાસી કેશવજીભાઇ રૈયાણીનું અવસાન 

ટંકારા : લજાઈ નિવાસી કેશવજીભાઇ પરસોતમભાઈ રૈયાણી (ઉં.60) તે લાભુબેનના પતિ, મેઘજીભાઈ, વાલજીભાઈ, જયંતીભાઈ તથા અમરશીભાઈના ભાઈ, તે દીપકભાઈ તથા અમિતભાઈના પિતા, તે શીતલબેન...

મોરબી : કુંવરબેન નારણભાઇ ખાંભડીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી કુંવરબેન નારણભાઇ ખાંભડીયા,તે પ્રવીણભાઈ,ધીરજલાલભાઈ,બહાદુરભાઈ,વિનોદભાઈ અને ઈશ્વરભાઈના માતાશ્રીનુ તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સવારે 8 થી...

વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી નિધન, સોમવારે બેસણું

હરિચરણદાસ મહારાજના દેવલોકગમનથી નીલેશભાઈ ચંદારાણા વ્યથિત રહેતા હતા વાંકાનેર : વાંકાનેરના પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી ગઈકાલે દુઃખદ નિધન થયેલ છે. નીલેશભાઈ ચંદારાણાના નિધનથી પત્રકાત્વ...

મોરબી : લીલમબેન નવનીતભાઈ કંસારાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી લીલમબેન નવનીતભાઈ કંસારા(ઉ.વ.77),તે મથુરદાસ જગજીવનદાસભાઈના પુત્રવધુ,સ્વ.નવનિતભાઈના પત્ની,સ્વ.દિનેશભાઇ અને મનીષભાઈના માતાશ્રીનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી જિલ્લાના મતદાન મથકો પર ઇવીએમ અને વીવીપેટ મશીન સહિતની સામગ્રી રવાના

મોરબી જિલ્લામાં ૮૮૯ મતદાન મથકો ઉપર અંદાજીત ૪૪૦૦ કર્મચારીઓ ફરજ નિભાવશે મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે અન્વયે જિલ્લાની વિધાનસભાની...

Morbi: અંતે એ ઘડી આવી ગઇ! જિલ્લામાં 8.30 લાખ મતદારો કાલે ઉમેદવારોનું ભાવિ નક્કી...

Morbi: મોરબી સહિત ગુજરાતભરમાં આવતીકાલે તારીખ 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. ત્યારે મતદાન પ્રક્રિયાને લઈને મોરબી જિલ્લા ચૂંટણી તંત્રએ...

ગુરૂકૃપા માર્કેટિંગમાં પ્લાયવુડ અને ફર્નીચર માટેની તમામ એસેસરીઝ હોલસેલ ભાવે

10 વર્ષમાં હજારો ગ્રાહકોએ મેળવી છે સંતોષકારક સેવા : હોલસેલ ભાવે ક્વોલિટીવાળી પ્રોડક્ટ મેળવવાનું વિશ્વસનીય સ્થળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પ્લાયવુડ અને ફર્નીચર માટેની...

મોરબી : પોલીસ તંત્રની મતદારોને મતદાન મથક પર મોબાઈલ ફોન ન લઇ જવા અપીલ

મોરબી : લોકસભા ચૂંટણી - 2024 અંતર્ગત આવતી કાલે એટલે કે 7 મેં ના રોજ મતદાનનો દિવસ હોવાથી પોલીસ તંત્ર દ્વારા જાહેર જનતાને અપીલ...