મોરબી : વનિતાબેન સુખદેવભાઈ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વનિતાબેન સુખદેવભાઈ દવે,તે સુખદેવભાઈ ગોવિંદરામભાઇ દવેના પત્નીનું તા.4ને સોમવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.7ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે પંચમુખી હનુમાન મંદિર,નવા સંતસગ હોલ,વેજીટેબલ રોડ,ઉમા સંકુલની સામે,મોરબી ખાતે રાખેલ છે.મો.8758286616

- text