મોરબી : કુંવરબેન નારણભાઇ ખાંભડીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કુંવરબેન નારણભાઇ ખાંભડીયા,તે પ્રવીણભાઈ,ધીરજલાલભાઈ,બહાદુરભાઈ,વિનોદભાઈ અને ઈશ્વરભાઈના માતાશ્રીનુ તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.4ને સોમવારના રોજ સવારે 8 થી...
વાંકાનેરના સિનિયર પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી નિધન, સોમવારે બેસણું
હરિચરણદાસ મહારાજના દેવલોકગમનથી નીલેશભાઈ ચંદારાણા વ્યથિત રહેતા હતા
વાંકાનેર : વાંકાનેરના પત્રકાર નીલેશભાઈ ચંદારાણાનું હાર્ટ એટેકથી ગઈકાલે દુઃખદ નિધન થયેલ છે. નીલેશભાઈ ચંદારાણાના નિધનથી પત્રકાત્વ...
મોરબી : લીલમબેન નવનીતભાઈ કંસારાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી લીલમબેન નવનીતભાઈ કંસારા(ઉ.વ.77),તે મથુરદાસ જગજીવનદાસભાઈના પુત્રવધુ,સ્વ.નવનિતભાઈના પત્ની,સ્વ.દિનેશભાઇ અને મનીષભાઈના માતાશ્રીનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ...
વાંકાનેર : ગજરાબા સુરેન્દ્રસિંહ ઝાલાનુ અવસાન : ગુરુવારે બેસણું
વાંકાનેર : મુળ ગામ કમાલપુર હાલ વાંકાનેર નિવાસી ગજરાબા સુરેન્દ્રસિંહ ઝાલા તે ઝાલા ધર્મેન્દ્રસિંહ ના માતા, ઝાલા જીતેન્દ્રસિંહ (બીટુ) તેમજ ઝાલા મયુરસિંહ (૯૫૫૮૧૫૪૬૫૫) ના...
માણેકવાળા : ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણાનું અવસાન
મોરબી : માણેકવાળા નિવાસી ક્રિષ્નાબેન રાજેશભાઈ ભટાસણા(ઉ.વ.18),તે રાજેશભાઈ(90997 04672)ની પુત્રી,હીરાભાઈની પૌત્રી,રવિ, કેતન અને સ્નેહની બહેનનું તા.27ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના...
મોરબી : દિપક પ્રમોદરાય ભટ્ટનું અવસાન, સોમવારે બેસણું
મોરબી : દિપક પ્રમોદરાય ભટ્ટ એ પ્રમોદરાય હરિભાઈના પુત્ર, ભાવનાબેન જાની, ઉપેન્દ્રભાઈ, તથા સ્વ. અરુણભાઈના મોટાભાઈ, તથા હસમુખભાઈ ઠાકર, સ્વ. ભરતભાઈ તેમજ દિલીપભાઇના ભાણેજનું...
મોરબી : જીતેન્દ્રભાઈ ગોવિંદભાઇ ઈસ્લાણીયાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી જીતેન્દ્રભાઈ ગોવિંદભાઇ ઈસ્લાણીયા(ઉ.વ.54),તે ગોવિંદભાઇ અને મયાબેનના પુત્ર,બીનાબેનના પતિ,કૌશલેન્દ્ર,અભયના પિતાશ્રી તથા કંચનબેન જિતેન્દ્રકુમાર,જયશ્રીબેન રજનીકુમાર,જ્યોતિબેન રમેશકુમાર તથા યોગેશભાઈના મોટાભાઈ તેમજ નાનાલાલભાઈ સવજીભાઈ...
મોરબી : યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવે(ઉ.વ.90),તે સ્વ.ડો.દલસુખરામ જી.દવેના મોટા પુત્ર,ડો.ધીમંતરાય ડી.દવેના મોટા ભાઈ,પ્રકાશ,દેવશિશ અને હાર્દિકના પિતાશ્રી તથા નીરવના દાદા,હર્ષના ભાઇજીનું તા.25ને શુક્રવારના રોજ...
મહેન્દ્રનગર : નરભેરામભાઇ પ્રભુભાઈ શેરસીયાનું અવસાન
મોરબી : મહેન્દ્રનગર નિવાસી નરભેરામભાઇ પ્રભુભાઈ શેરસીયા(ઉ.વ.54),તે ખીમજીભાઈ,મનસુખભાઇ,ભુદરભાઈના ભાઈ,હાર્દિકભાઈ અને કિશનના પિતાનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું તથા પિયર પક્ષનું બેસણું તા.26ને શનિવારના...
બગથળા : હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયાનું અવસાન
બગથળા : બગથળા નિવાસી હંસરાજભાઇ લક્ષ્મણભાઇ સાણંદીયા(ઉ.વ.70),તે રવજીભાઇના ભાઈ,રોહિતના પિતાશ્રીનું તા.23ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું 25ને શુક્રવારના રોજ સાંજે 4 થી 7...