મોરબી : લીલમબેન નવનીતભાઈ કંસારાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી લીલમબેન નવનીતભાઈ કંસારા(ઉ.વ.77),તે મથુરદાસ જગજીવનદાસભાઈના પુત્રવધુ,સ્વ.નવનિતભાઈના પત્ની,સ્વ.દિનેશભાઇ અને મનીષભાઈના માતાશ્રીનું તા.29ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.31ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાકે કંસારા જ્ઞાતિની વાડી,કંસારા શેરી,ગ્રીન ચોક,મોરબી ખાતે રાખેલ છે.ભાસુર કંસારા મો.99748 11420


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

 

- text