લજાઈ નિવાસી કેશવજીભાઇ રૈયાણીનું અવસાન 

- text


ટંકારા : લજાઈ નિવાસી કેશવજીભાઇ પરસોતમભાઈ રૈયાણી (ઉં.60) તે લાભુબેનના પતિ, મેઘજીભાઈ, વાલજીભાઈ, જયંતીભાઈ તથા અમરશીભાઈના ભાઈ, તે દીપકભાઈ તથા અમિતભાઈના પિતા, તે શીતલબેન તથા હીનાબેનના સસરાનું તા. 2/4/2022 ને શનિવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.4/4/2022ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાન ગામ લજાઈ, તાલુકો ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.

- text