મોરબી : કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી કોકિલાબેન શીવલાલભાઈ ઘેલાણી,તે સ્વ.શીવલાલભાઈના પત્ની,ગીરીશભાઈ ઘેલાણીના કાકી અને સંજયના માતાશ્રીનું તા.6ને બુધવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.8ને શુક્રવારના રોજ સાંજે 5 કલાકે જલારામ પ્રાર્થના મંદિરે,મોરબી ખાતે રાખેલ છે

- text

- text