મોરબી : ભાવનાબેન કાંતિભાઈ બરાસરાનું અવસાન

- text


મોરબી : મૂળગામ જોધપર(નદી) હાલ મોરબી નિવાસી ભાવનાબેન કાંતિભાઈ બરાસરા(ઉ.વ.48), તે કાંતિભાઇ(98252 23289)ના પત્નિ,પ્રભુભાઈના પુત્રવધુ,ધવલભાઈ અને સાવનભાઈના માતાશ્રીનું તા.7ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે.સદગતનું બેસણું તા.9ને શનિવારના રોજ સવારે 8 થી 10 કલાકે ગોકુલ ફાર્મ,ઘનુડા રોડ,મોરબી ખાતે રાખેલ છે.પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.લૌકિક પ્રથા બંધ રાખેલ છે.પ્રવીણભાઈ મો.98252 23214

- text

- text