મોરબી : જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છનું અવસાન

- text


મોરબી : મૂળગામ મીઠાવાળા હાલ મોરબી નિવાસી જ્યંતિલાલભાઈ અમરશીભાઇ રાચ્છ,તે નિર્મળાબેનના પતિ,,ભાવનાબેનના સસરા,ભીયાબેન અને નિલભાઈના દાદા,સરોજબેન,મીનાબેન,ગીતાબેન,રીટાબેન,જાગૃતિબેન,પ્રિયંકાબેન,રમેશભાઈના પિતાશ્રી,પરમાનંદભાઈ,નવીનભાઈ,અનિલભાઈના મોટાભાઈ નું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તથા પિયરપક્ષની સાદડી તા.21ને સોમવારના રોજ સાંજે 5 કલાકે જલારામ મંદિર,અયોધ્યાપુરી મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે.મો.98258 27730

- text