ભાવપર : મગનભાઈ ભાણજીભાઈ પૈજાનું અવસાન

- text


મોરબી : ભાવપર નિવાસી મગનભાઈ ભાણજીભાઈ પૈજા(ઉ.વ.62),તે સતિષભાઈ અને ધવલભાઈના પિતાશ્રી,વાઘજીભાઈના ભાઈનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.21ને સોમવારના રોજ સવારે 8 થી 1ઓ કલાકે તેમના નિવાસ સ્થાન ભાવપર ખાતે રાખેલ છે.મો.75675 22622,99256 67545,97397 74067,93163 50825

- text