મોરબી : નરશીભાઈ મહાદેવભાઈ વીડજાનું અવસાન

- text


મોરબી : નરશીભાઈ મહાદેવભાઈ વીડજા (ઉ. વ.૬૭)નું તા. ૧૯ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૨૧ને સોમવારે સવારે ૮:૦૦થી ૧૦:૦૦ કલાકે તેમના નિવાસ સ્થાને, હરિહર નગર -2, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે. તથા બપોરે ૩:૦૦ થી ૫:૦૦ કલાકે સ્વામિનારાયણ મંદિર, જૂના ઘાંટીલા ખાતે રાખેલ છે.

- text

લી.
ભરતકુમાર નરશીભાઈ વીડજા
ગોવિંદભાઈ મહાદેવભાઈ વીડજા
ચંદુભાઈ નથુભાઈ વીડજા
જગદીશભાઈ નથુભાઈ વીડજા
શાંતિલાલ નથુભાઈ વીડજા
મહેશભાઈ નથુભાઈ વીડજા
લલિતભાઈ ગોવિંદભાઈ વીડજા
શૈલેષભાઈ ગોવિંદભાઈ વીડજા
અક્ષર ભરતકુમાર વીડજા

- text