બીલીયા : રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયાનું અવસાન

- text


મોરબી : બીલીયા નિવાસી રાજીવભાઈ રમેશભાઈ સાણંદીયા,તે રમેશભાઈના પુત્ર,વશરામભાઈના પૌત્ર,શિવના પિતાશ્રીનું તા.18ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું બેસણું તા.20ને રવિવારના રોજ સાંજે 7 થી 9 કલાકે તેમના નિવાસ સ્થાન બીલીયા ખાતે રાખવામાં આવેલ છે.

- text