મોરબી : ભરતનગર નિવાસી મનસુખભાઈ સુરાણીનું અવસાન

મોરબી : મોરબીના ભરતનગર નિવાસી મનસુખભાઈ પોપટભાઈ સુરાણી તે દેવકરણભાઈ પોપાટભાઈ સુરાણી (મો.નં. 9909202838), લાલજીભાઈ પ્રાગજીભાઈ સુરાણીના નાનાભાઈ, નિકુંજભાઈ મનસુખભાઈ સુરાણી (મો.નં. 9978082294)ના પિતા,...

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલાનું અવસાન

મોરબી : હર્ષદભાઈ હરિલાલ અગોલા (ઉ.વ. ૫૮) તે મહેશભાઈ, પ્રવીણભાઇના ભાઈ તથા નિતિનભાઈના પિતાનું તા. ૧૦ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણુ તા.૧૪ને...

મોરબી નિવાસી દિપકભાઈ બાવરવાનું અવસાન

મોરબી : દિપકભાઈ મોતીભાઈ બાવરવા (ઉ.વ.61) તે અર્ચનાબેન દીપકભાઈ બાવરવા (98258 24592)ના પતિ, ખુશ્બુ હિરેનભાઈ કાવરના પિતા, હિરેનભાઈ કાંતિભાઈ કાવરના સસરા, અનિલભાઈ મોતીભાઈ બાવરવા...

મોરબીના ગીતાબેન કનૈયાલાલ કાલરિયાનું અવસાન

મોરબી: ગીતાબેન કાલરીયા(ઉ. વ. 51), તે કનૈયાલાલ જાદવજીભાઈ કાલરિયા(હેડક્લાર્ક, મોરબી નગરપાલિકા)ના પત્ની, ભાઈલાલભાઈના ભાભી તથા બ્રિજેશ અને પૂનમના માતાનું તારીખ 2 એપ્રિલના રોજ દુઃખદ...

મોરબી નિવાસી જમનાબેન છગનભાઈ વાછાણીનું અવસાન 

મોરબી : મોરબી તાલુકાના આંદરણા નિવાસી વાછાણી જમનાબેન (ઉ.વ.85) તે છગનભાઈ વેલજીભાઈ વાછાણીના પત્નિ, વાલજીભાઈ, બચુભાઈ, ચંદુભાઈ અને રમેશભાઈના માતાનું તા. 23ને સોમવારના અવસાન...

લાભુભાઈ ધરમશીભાઈ કોટકનું અવસાન

મોરબી : લાભુભાઈ ધરમશીભાઇ કોટક (ઉ.વ.૭૪) તે સ્વ. નરોત્તમભાઈના મોટાભાઈ તથા સ્વ. રમણીકભાઈના નાનાભાઈ, તથા નિતીનભાઈ, રાકેશભાઈ, મિલનભાઈ, નિશાબેન હિરેનભાઇ મશરૂ (ન્યુ.ખોડીયાર મંડપ મોરબી),...

મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવરનું અવસાન

મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું તા. 07 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર-...

મોરબીના મહેશભાઈ વસાવડાનું અવસાન

મોરબી : મહેશભાઈ વિદુરકાન્ત વસાવડા, તે વર્ષાબેનના પતિ, કર્મજ્ઞના પિતા તેમજ વંદનાબેન, મીતાબેન અને છાયાબેનના ભાઈ તેમજ તેજસ અને સ્મીતના મામાનું તા.૧૦/૦૬/૨૦૧૯ ના રોજ...

મોરબી નિવાસી જશુબેન સાણજાનું અવસાન

મોરબી : મૂળ વીરપરડા હાલ મોરબી નિવાસી જશુબેન ઠાકરશીભાઈ સાણજા (ઉં.વ. 70) તે ઠાકરશીભાઈ ગંગારામભાઈ સાણજાના પત્ની, કિશનભાઈ ઠાકરશીભાઈ સાણજા (યુકે)ના માતાનું તારીખ 22-11-2023...

ટંકારા : હમીરપરના કાશીબેન અંબારામભાઈ બરાસરાનું અવસાન

ટંકારા : હમીરપર(તા. ટંકારા)નિવાસી કાશીબેન અંબારામભાઈ બરાસરા(ઉ.વ. 87), તે સુખદેવભાઈ, ચંદુભાઈ, ગોપાલભાઈ, રવિશંકરભાઈ, લાભશંકરભાઇ તેમજ જશુબેનના માતાનું આજરોજ તારીખ 11ને ગુરુવારે દુઃખદ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

દેશની ટોપ યુનિવર્સિટી અને કોલેજોનો રાજકોટમાં થશે મેળાવડો : અફેર્સ એજ્યુએક્શન ફેરનું ધમાકેદાર આયોજન

  તા.30 એપ્રિલથી બે દિવસ ચાલશે આ એજ્યુકેશન ફેર, જેમાં વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ પોતાના કેમ્પસ અને ઉપલબ્ધ સુવિધાઓની વાલીઓને રૂબરૂ માહિતી આપશે : પોતાના સંતાનના...

કલેક્ટર કે.બી.ઝવેરીએ ઘુંટુ અને ત્રાજપર મતદાન મથકોની મુલાકાત લીધી

મોરબી: સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલ ‘Know Your Polling Station’ અભિયાન અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.બી. ઝવેરીએ 65- મોરબી મતવિસ્તાર હેઠળના ત્રાજપર અને...

શિક્ષકો દ્વારા જૂના પાઠય પુસ્તક એકત્રીકરણ મુહિમને મોરબીવાસીઓનો બહોળો પ્રતિસાદ

મોરબી: શહેરમાં અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા વધુ એક સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો. જેમાં આજે રવિવારના રોજ સ્વામીનારાયણ મંદિર નવા બસ સ્ટેન્ડ, મોરબી, કેપિટલ...

મોરબીના આ વિસ્તારોમાં કાલે સોમવારે વિજપુરવઠો બંધ રહેશે

મોરબી : તારીખ 29 એપ્રિલ સોમવારના સામાકાંઠાનાં અમુક વિસ્તારોમાં ફીડર સમારકામના કારણે સવારે ૦૭.૦૦ વાગ્યા થી બપોરે ૧૨.૦૦ વાગ્યા સુધી વિજપુરવઠો બંધ રહેશે. એમ હોસ્પિટલ...