મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવરનું અવસાન

- text


મોરબી : ખોડીદાસ વિનોદભાઈ કાવર (ઉ.વ.21)નું તા. 07 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૯ને ગુરુવાર ના રોજ ગોકુલ ફાર્મ (રવાપર- ઘુનડા રોડ) સમય સવારે ૮:૦૦ થી ૧૦:૦૦ રાખેલ છે. સાથે મોસાળ પક્ષનું બેસણું પણ રાખેલ છે. તેમના વતન લક્ષ્મીવાસ મુકામે સાંજે ૪:૦૦ થી ૬:૦૦ તેમના નિવાસ્થાને બેસણું રાખેલ છે.

- text

- text