મોરબીના લખધીરપુર ગામે ગૌ સેવાના લાભાર્થે શુક્રવારે રા’નવઘણ નાટક રજુ થશે

- text


મોરબી : મોરબીના લખધીરપુર ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગૌ સેવાના લાભાર્થે આગામી તારીખ 10/11/2023ને શુક્રવારના રોજ રાત્રે રા’નવઘણ નાટક રજુ થશે. બજરંગ યુવક મંડળ દ્વારા આયોજિત આ નાટક નિહાળવા તેમજ આ પુણ્યના કાર્યમાં સહભાગી થવા સર્વે સર્વેને અનુરોધ કરાયો છે. નાટકની સાથોસાથ પેટ પકડીને હસાવતું કોમિક “બુંધિચટ” પણ રજૂ કરવામાં આવશે.

- text

- text