મોરબી : રામીબેન છેલાણીયાનું અવસાન

મોરબી : મોરબી સો ઓરડી વિસ્તારમાં રહેતા પશુ ડોકટર માનસંગભાઇ છેલાણીયાના ધર્મ પત્ની રામીબેન માનસંગભાઇ છેલાણીયાનું તા 20ને મંગળવારના રોજ અવસાન થયેલ છે.

મોરબી નિવાસી ચીમનલાલ પ્રભુલાલ દુદકિયાનું અવસાન

મોરબી : મૂળ નવા સાદુળકા અને હાલ મોરબી નિવાસી ચિમનલાલ પ્રભુલાલ દુદકિયા (ઉ.વ. ૬૯) તે સ્વ. પ્રભુલાલ અંબારામભાઈ દુદકિયાના પુત્ર , હીરાબેન ચીમનલાલ દુદકિયાના...

લખધીરનગર નિવાસી હસમુખભાઈ પરેચાનું અવસાન

મોરબી : મુ.લખધીરનગર (નવાગામ) નિવાસી હસમુખભાઈ રામજીભાઈ પરેચા (ઉ.વ.52) તે સ્વ.લાલજીભાઈ, પ્રભુભાઈ, ચતુરભાઈ, ભરતભાઈના ભાઈ તથા અંકિતભાઈ હસમુખભાઈ પરેચાના પિતાનું તારીખ 26/12/2023ના રોજ અવસાન...

મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસનું અવસાન

મોરબી : સુરેશભાઈ અંબાભાઈ વ્યાસ તે દિનેશભાઈ, હર્ષદભાઈ, મહેશભાઈના ભાઈ તથા હિરેનભાઈના પિતા, તેમજ પ્રશાંતભાઈ, હિમાંશુભાઈના કાકા તથા દિવાનભાઈ, હાર્દિકભાઈના ભાઇજીનું અવસાન તા.29ના રોજ...

મોરબી નિવાસી વિનોદભાઇ રવજીભાઇ પીઠડિયાનું અવસાન

મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિ ના મૂળ ગામ મોટા દહિંસરા, હાલ મોરબી નિવાસી વિનોદભાઈ રવજીભાઈ પીઠડીયા(ઉ.65) તે સ્વ.રવજીભાઈ મોતીભાઈ પીઠડીયાના પુત્ર, ડો.નિતિનભાઈ પીઠડીયા અને હેતલબેન...

મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ નું અવસાન

મોરબી:જેઠાભાઇ આલાભાઈ રાઠોડ(ઉ.વ.51) તે વાશુરભાઈ,દેવાયતભાઈ ,નાગદાનભાઇ ના ભાઈ તથા વિશાલભાઈ ના પિતા તથા દિનેશભાઇ, હરેશભાઈ,રવિભાઈ અને કિશનભાઈ ના કાકા નું તા.21 ના રોજ અવસાન...

મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.

મોરબી : હરેશભાઇ વ્રજલાલ જૈસુરનું અવસાન

મોરબી: મ.ક.સ.સુ. જ્ઞાતિના હરેશભાઇ વ્રજલાલ જૈસુર (ઉ.વ.62 જૈસુર ટેઇલર વાળા) તે હિતેશભાઈ, હસમુખભાઈ, સ્વ.અનિલભાઈ,રાજેશભાઇ,મુકેશભાઈ (જ્ઞાતિ ટ્રસ્ટી મોરબી)ના મોટાભાઈ તેમજ વૈભવભાઈ ,વિશાલભાઈ, સાગરભાઈના પિતાનું તા.14ના...

મોરબી નિવાસી ગોરધનભાઈ ફુલતરિયાનું અવસાન

મોરબી : મુ.નાનાભેલા હાલ મોરબી નિવાસી ગોરધનભાઈ જીવાભાઇ ફુલતરીયા (ઉ.વ.90) તે બચુભાઈ ગોરધનભાઈ ફુલતરીયા (98257 77097)ના પિતા તથા નિખિલભાઇ બચુભાઈ ફુલતરીયા (81600 49770)ના દાદાનું...

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદીનું અવસાન

મોરબી : કનૈયાલાલ ગૌરીશંકર ત્રિવેદી (ઉં.વ.૬૫) તે હિતેશભાઈ તથા ભાવિકાબેનના પિતા તેમજ નૌતમભાઈ, પ્રકાશભાઈ, મહેશભાઈ, દેવીપ્રસાદભાઈ, હસમુખભાઈ અને પરેશભાઈના મોટાભાઈનું તા. ૧૬ના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ટંકારાના છતર ગામે ઝેરી દવા ખાઈને પતિ-પત્નીનો આપઘાત

પ્રાથમિક શાળા પાસેથી બન્નેના મૃતદેહ મળ્યા : બનાવનું કારણ શોધવા પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ટંકારા : ટંકારાના છતર ગામે એક દંપતિએ ઝેરી દવા ખાઈને આપઘાત...

મોરબીના વોર્ડ નં.7માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું કાલે બુધવારે ઉદઘાટન

મોરબી : મોરબીના વોર્ડ નં.7ના ભાજપના ચૂંટણી કાર્યાલયનું સિટી સેન્ટર, એસબીઆઈ બેંકની બાજુમાં, સ્વામી વિવેકાનંદ રોડ ખાતે આવતીકાલે તા.7ને બુધવારના રોજ ઉદઘાટન કરવામાં આવનાર...

મોરબીનાં આ વિસ્તારમાં મેઇન્ટેનન્સને લીધે વીજપૂરવઠો બંધ રહેશે

  Morbi: મોરબીમાં આવેલા ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1 મે, 2024 (બુધવાર)ના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સ કામગીરી અને રોડ વાઇડનિંગની કામગીરી તથા...

મોરબીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના એક શખ્સને દબોચી લેતી એલસીબી

વૃદ્ધના રૂ.૪૫ હજાર ચોરી વીસી ફાટકે ઉતારી દેવાના કેસનો ભેદ ઉકેલાયો : મહિલા સહિત બે ઇસમોની શોધખોળ મોરબી : મોરબીમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેન્ટના...