મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન
મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના...
મોરબી : કમલેશકુમાર નારણભાઇ ચારોલાનું અવસાન
મોરબી: નાની વાવડી નિવાસી કમલેશકુમાર નારણભાઈ ચારોલા (ઉ.વ.30) તે સ્વ.નારણભાઇ ત્રિભોવનભાઈ ચારોલાના પુત્ર અને અર્જુનભાઈ,મૂળવંતભાઈ તથા મનહરભાઈ ચારોલાના ભત્રીજાનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું...
મોરબી નિવાસી કાંતાબેન(તારાબેન) ભોજાણીનું અવસાન
મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ વલ્લભદાસ ભોજાણીના ધર્મપત્ની કાંતાબેન(તારાબેન) લાલજીભાઈ ભોજાણી (ઉ.81) તે અમૃતલાલ (ભીખુભાઈ) (98254 95613), નરેન્દ્રભાઈ (94097 52851), હર્ષદભાઈ...
મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું અવસાન
મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર...
મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન
મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ...
મોરબી : પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રીનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ પી.બાલાસરાના માતૃશ્રી લક્ષ્મીબેન પોલાભાઈ બાલાસરા ઉ.70નું તારીખ 24ના રોજ દુઃખદ અવસાન થયેલ...
બંધુનગર નિવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજાનું અવસાન
મોરબી : બંધુનગર નિવાસી આદ્રોજા મનજીભાઈ અરજણભાઈ ( ઉ. વ. 92) તે જયંતિભાઈ, રમેશભાઈ, મહેશભાઈના પિતા, ધવલભાઈ, ધર્મેન્દ્ર ભાઈ, અજયભાઈ, જીગ્નેશભાઈના દાદાનું તા. 17ના...
મોરબીના ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયાનું અવસાન
મોરબી : ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયા(ઉ. વ. 64),તે કેતનભાઈ તથા કલ્પેશભાઈના પિતાનું તારીખ 20ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 22ને સોમવારે સાંજે...
મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન
મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...
મોરબીના સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશીનું અવસાન
મોરબી : મોરબીનિવાસી સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી, તે પ્રફુલ્લચંદ્ર ઉમિયાશંકર ડોશીના ધર્મપત્ની, મેહુલ, હિના, સ્વાતિ, શિલ્પા, નેહા, રેશ્મા, ભાવિના માતા, ગોપીબેનના સાસુ, સાવરકુંડલાવાળા ભગવાનજીભાઈ હીરાચંદભાઈ...