મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન 

મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના...

મોરબી : કમલેશકુમાર નારણભાઇ ચારોલાનું અવસાન

મોરબી: નાની વાવડી નિવાસી કમલેશકુમાર નારણભાઈ ચારોલા (ઉ.વ.30) તે સ્વ.નારણભાઇ ત્રિભોવનભાઈ ચારોલાના પુત્ર અને અર્જુનભાઈ,મૂળવંતભાઈ તથા મનહરભાઈ ચારોલાના ભત્રીજાનું તા.19ના રોજ અવસાન થયું છે.સદગતનું...

મોરબી નિવાસી કાંતાબેન(તારાબેન) ભોજાણીનું અવસાન

મોરબી : મૂળ આમરણ હાલ મોરબી નિવાસી સ્વ.લાલજીભાઈ વલ્લભદાસ ભોજાણીના ધર્મપત્ની કાંતાબેન(તારાબેન) લાલજીભાઈ ભોજાણી (ઉ.81) તે અમૃતલાલ (ભીખુભાઈ) (98254 95613), નરેન્દ્રભાઈ (94097 52851), હર્ષદભાઈ...

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું અવસાન

મોરબી : નિર્મળાબેન જયસુખભાઈ તુવારનું તા19ના રોજ અવસાન થયું છે.સદગતનું બેસણું તા.21ને શુક્રવારે સાંજે 4 થી 6 દરમ્યાન તેમના નિવાસસ્થાને સોમૈયા સોસાયટી બ્લોક નંબર...

મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદીનું અવસાન

મોરબી : મોરબી નિવાસી રજનીકાંતભાઈ ભુપતરાય ત્રિવેદી (ખોડિયાર ટ્રાવેલ્સવાળા ) તે ભુપતરાયના પુત્ર , હર્ષદ અને પાયલના પિતા તેમજ અમરીશભાઈ ચમનભાઈના સસરા તથા ભરતભાઈ...

મોરબી : પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ બાલાસરાના માતૃશ્રીનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ ભાનુભાઈ પી.બાલાસરાના માતૃશ્રી લક્ષ્મીબેન પોલાભાઈ બાલાસરા ઉ.70નું તારીખ 24ના રોજ દુઃખદ અવસાન થયેલ...

બંધુનગર નિવાસી મનજીભાઈ અરજણભાઈ આદ્રોજાનું અવસાન

મોરબી : બંધુનગર નિવાસી આદ્રોજા મનજીભાઈ અરજણભાઈ ( ઉ. વ. 92) તે જયંતિભાઈ, રમેશભાઈ, મહેશભાઈના પિતા, ધવલભાઈ, ધર્મેન્દ્ર ભાઈ, અજયભાઈ, જીગ્નેશભાઈના દાદાનું તા. 17ના...

મોરબીના ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયાનું અવસાન

મોરબી : ભગવાનજીભાઈ મોહનભાઇ ગઢીયા(ઉ. વ. 64),તે કેતનભાઈ તથા કલ્પેશભાઈના પિતાનું તારીખ 20ને શનિવારે દુઃખદ અવસાન થયું છે. સદ્દગતનું બેસણું તારીખ 22ને સોમવારે સાંજે...

મોરબી નિવાસી પ્રમોદરાય મુળશંકર કપટાનું અવસાન

મોરબી : ગુર્જર પુષ્કર્ણા બ્રાહ્મણ કપટા પ્રમોદરાય મુળશંકર (ઉ.વ.82) તે ઉર્મિલાબેનના પતિ, ધરતીબેન, જાગૃતિબેન (મુનાબેન),જીજ્ઞાબેન (રીન્કુબેન), જયકિશનભાઈના પિતા, મનનના દાદા, શૈલેષભાઈ, કૌશિકભાઇ, ધિરેનભાઈ, જયશ્રીબેનના...

મોરબીના સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશીનું અવસાન

મોરબી : મોરબીનિવાસી સરોજબેન પ્રફુલ્લચંદ્ર દોશી, તે પ્રફુલ્લચંદ્ર ઉમિયાશંકર ડોશીના ધર્મપત્ની, મેહુલ, હિના, સ્વાતિ, શિલ્પા, નેહા, રેશ્મા, ભાવિના માતા, ગોપીબેનના સાસુ, સાવરકુંડલાવાળા ભગવાનજીભાઈ હીરાચંદભાઈ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

તૌબા..તૌબા ગરમી : મોરબીમાં A.C.નાં વેચાણમાં નોંધાયો જબરો વધારો

કાળઝાળ ગરમીમાં એસી બગડવાની પણ વ્યાપક ફરિયાદો, કારીગરો મળતા નથી મોરબી : મોરબીમાં હિટવેવ વચ્ચે સૂર્ય નારાયણ આકરો મિજાજ દેખાડતા જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી...

મોરબીની ૧૦૪ આંગણવાડીમાં યોજાયો વિશેષ કાર્યક્રમ : ભૂલકા અને વાલીઓની જ્ઞાન સાથે ગમ્મત

મોરબી : મોરબી ઘટક-૨ ની તમામ ૧૦૪ આંગણવાડી ખાતે બાળકોના નામાંકન વધારવા તેમજ બાળકો રેગ્યુલર હાજરી આપે તેવા ઉમદા આશય સાથે આજે બાલક પાલક...

વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં 28મીથી ત્રિ-દિવસીય કન્યા કૌશલ શિબિર 

વાંકાનેર : વાંકાનેરની ગાયત્રી શક્તિપીઠમાં તા.28,29 અને 30 મે એમ ત્રણ દિવસ કન્યા કૌશલ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિરમાં 14 વર્ષથી લઈને...

જાંબુડીયા-પાનેલી ગામના GIDCના પ્રશ્ને ધારાસભ્ય અને પૂર્વ સાંસદ પણ એક્શનમાં, ઉચ્ચ કક્ષાએ રજુઆત

પાણી નિકાલની જગ્યા કરી આપવા અને ગામતળમાં ફેરફાર કરવા સહિતના મુદ્દે ધારાસભ્ય દુર્લભજીભાઈએ GIDC કમિશનરને તેમજ પૂર્વ સાંસદ કુંડારિયાએ કલેકટરને લખ્યો પત્ર મોરબી : જાંબુડીયા-પાનેલી...