મોરબી: ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદીનું અવસાન

મોરબી : ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદી (ઉ.વ.૬૧) તે સ્વ.બાલકૃષ્ણ દેવકૃષ્ણ ત્રિવેદી (મુખ્યાજી)ના પુત્ર, જગદીશભાઈ, સ્વ.ભરતભાઈ, અરુણભાઈ, હરીશભાઈ, મધુબેન, ગીતાબેન, દક્ષાબેનના ભાઈ, દીપાબેન, ક્રિષ્નાબેનના...

અવસાન નોંધ : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫)

મોરબી : ક્રિષ્નાબેન પ્રવીણભાઈ રાજા (ઉ.૭૫) તે પરેશભાઈ રાજા, સંજયભાઈ રાજા (મેઘના ટાઇમવાળા) તથા  કૌશિકભાઈ રાજા (ફોરમ ટાઇમવાળા)ના માતાનું નિધન તા. ૨૮નાં રોજ અવસાન થયેલ...

મોરબી : અવસાનનોંધ

મોરબી : શીતલબહેન(ગુડ્ડી) તે મોહિત ગેસ વાળા સ્વ.વિનોદરાય પરસોત્તમદાસ રાચ્છના પુત્રી, નિતેશભાઈ, મોહિતભાઈ તથા સ્મિતાબહેન નવીનકુમાર રૂપારેલીયા (ભવાનીખમણ) વાળાના બહેનનું તા.૨૬ ને શનિવારના રોજ...

અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80)

  અવસાન નોંધ (મોરબી ) : ભોજાણી કાંતાબેન શાંતિલાલ (ઉ.80) તે સ્વઃ શાંતિલાલ લીલાધરભાઇ ભોજાણીના પત્ની તથા જ્યોત્સનાબેન, શોભનાબેનના માતા તેમજ હસુભાઈ હીરાભાઈ પંડિતના સાસુનું...

અવસાન નોંધ : મોરબી પાલિકાના પૂર્વ પ્રમુખ દેવાભાઇ અવાડીયાના પિતાનું અવસાન

મોરબી : પરબતભાઇ વિરમભાઇ અવાડીયા(ઉ.85) (મુ. વેણાસર તા. માળીયા મિયાણા) તે મોરબી નગર પાલિકાના પૂર્વ પ્રમુખ અને ભાજપના આગેવાન દેવાભાઇ અવાડીયા, ચંદુભાઈ અવાડીયા, અમુભાઈ...

જિ.પં. સદસ્ય અમુભાઈ હુંબલના દાદા અરજણભાઈ હુંબલનું ૧૦૨ વર્ષની વયે અવસાન

મોરબી : કરોલી નિવાસી અરજણભાઇ દેવશીભાઈ હુંબલ (ઉ.વ.૧૦૨) તે રાણાભાઇ (પ્રમુખ આહિર સમાજ જોડિયા), લખમણભાઇ, કાનજીભાઇ, સવજીભાઇ અને જેસંગભાઈના પિતા તથા અમુભાઈ (સદસ્ય જિલ્લાપંચાયત-મોરબી),...

અવસાન નોંધ (મોરબી) : મુક્તાબેન નરભેરામભાઈ મહેતા

મોરબી : ઔદીચ્ય ઝાલાવાડી બ્રાહ્મણ ગં.સ્વ.મુક્તાબેન નરભેરામભાઈ મહેતા ઉ.વર્ષ ૧૦૧ તે પ્રવીણભાઈ એન મહેતા તથા ક્રિષ્નાબેન હરિપ્રસાદ પંડ્યાના માતુશ્રી તથા નિમિશભાઈ પી.મહેતાના દાદીમા તથા...

મોરબી : દિવ્યભાસ્કરના પત્રકાર રવિ નિમાવતના નાનીમાં (લુંટાવદર નિવાસી) સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧)નું અવશાન

  મોરબી : લુંટાવદર નિવાસી સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧) તે સ્વ. હરિરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી, પરશુરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી અને મહિપતભાઈ કાશીરામભાઈ દેવમુરારીના માતા તેમજ દિવ્યભાસ્કર ના...

અવસાન નોંધ : ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (વનાળિયા)

મોરબી: વનાળિયા નિવાસી ગોરધનભાઇ રણછોડભાઈ રાઠોડ (ઉ.વ.૭૮) તે સ્વ. વનમાળીભાઈ, સ્વ.નાનાલાલભાઈના ભાઈ, પ્રકાશભાઈ, અશ્વિનભાઈના પિતા તથા મોટા દહીંસરા વાળા હાલ રાજકોટ હિંમતલાલ કેશવલાલ ચૌહાણ,...

અવસાન નોંધ

ગજડી ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સ્વ: ગોપાલદાસ ચમ્નદાસ રામાવત ના માતા વસંતબેન (વસુબેન) ચમનદાસ રામાવત (ઉ.૮૨) તે કીર્તિકુમાર , સાગરભાઈ, સુભાસભાઈના દાદી તથા...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબી સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજતા કલેકટર 

હોસ્પિટલની મેડિકલ સર્વિસ અને સગવડો અંગે કરાઈ સમીક્ષા : ડીડીઓ, અધિક કલેકટર સહિતના અધિકારીઓની પણ ઉપસ્થિતિ મોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ માટે ઉપલબ્ધ મેડિકલ...

ટંકારાના બે ઝોનલ સામે તાલીમમાં ગેરહાજરી અને શિસ્તભંગ બદલ લેવાશે પગલાં

મદદનીશ ચૂંટણી અધિકારીની કડક કાર્યવાહી : બન્ને કર્મચારીને કારણદર્શક નોટિસ ફટકાર્યા બાદ ખુલાસાઓ ગ્રાહ્ય ન રાખી કલેકટરને ખાતાકીય પગલાં લેવા કરી દરખાસ્ત મોરબી : રાજકોટ...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે સમર સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ...

(પ્રમોશનલ આર્ટિકલ) સૌથી મોટી ઓફર, સૌથી ઓછી કિંમત, લિમિટેડ સ્ટોક સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, અકલ્પ્ય કિંમત ફક્ત બે દિવસ, તારીખ 18.05.2024...

આજે હાઇપર ટેન્શન (હાઈ બીપી)ડે : વાંચો તેના વિશે એ ટુ ઝેડ

  ● કારણો (1)Primary Hypertension- મોટાભાગના(80-90%) કેસમાં જીનેટિક એટલે કે વારસાગત એટલે કે શરીરનું બંધારણ જ જવાબદાર હોય છે. એટલે કે મોટાભાગના કેસમાં બીપી થવાનું કોઈ ચોક્કસ...