મોરબી : દિવ્યભાસ્કરના પત્રકાર રવિ નિમાવતના નાનીમાં (લુંટાવદર નિવાસી) સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧)નું અવશાન

- text


 

મોરબી : લુંટાવદર નિવાસી સમરતબેન કાશીરામભાઈ દેવમુરારી (ઉ.વ.૧૦૧) તે સ્વ. હરિરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી, પરશુરામભાઈ કાશીરામભાઈ દેવમુરારી અને મહિપતભાઈ કાશીરામભાઈ દેવમુરારીના માતા તેમજ દિવ્યભાસ્કર ના પત્રકાર રવિભાઈ નિમાવત ના નાની માં  તા. ૪ ને ગુરુવારના રોજ રામચરણ પામેલ છે. ઈશ્વર એમના આત્માને શાંતિ આપે..ઓમ શાંતિ

- text

 

- text