મોરબી : અવસાનનોંધ

- text


મોરબી : શીતલબહેન(ગુડ્ડી) તે મોહિત ગેસ વાળા સ્વ.વિનોદરાય પરસોત્તમદાસ રાચ્છના પુત્રી, નિતેશભાઈ, મોહિતભાઈ તથા સ્મિતાબહેન નવીનકુમાર રૂપારેલીયા (ભવાનીખમણ) વાળાના બહેનનું તા.૨૬ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૨૮ ને સોમાવરે સાંજે ૫:૩૦ કલાકે લોહાણા વિધાર્થી ભવન, વસંત પ્લોટ મોરબી ખાતે રાખેલ છે.

- text

- text