મોરબી: ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદીનું અવસાન

- text


મોરબી : ચ.મ.મોઢ બ્રાહ્મણ મંગલભાઈ બાલકૃષ્ણ ત્રિવેદી (ઉ.વ.૬૧) તે સ્વ.બાલકૃષ્ણ દેવકૃષ્ણ ત્રિવેદી (મુખ્યાજી)ના પુત્ર, જગદીશભાઈ, સ્વ.ભરતભાઈ, અરુણભાઈ, હરીશભાઈ, મધુબેન, ગીતાબેન, દક્ષાબેનના ભાઈ, દીપાબેન, ક્રિષ્નાબેનના પિતા, અમદાવાદ નિવાસી સ્વ.ચંદુલાલ નારણજી દવેના જમાઈ તથા રોહિતભાઈ, ગૌતમભાઈ, કલ્પેશભાઈના બનેવીનું તા.૫ ને શનિવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૭ ને સોમવારના રોજ સાંજે ૫ થી ૬ સુધી ૧૦/ સાવસર પ્લોટ, ચ.મ.મોઢ બ્રાહ્મણની વાડી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું પણ સાથે રાખેલ છે.

- text

- text