મોરબી : જૈન સમાજના ભાવનાબેન કિરીટભાઈ દોશીનું અવસાન

મોરબી : પુનમચંદ રાયચંદ દોશીના પુત્ર કિરીટભાઈના ધર્મપત્ની ભાવનાબેન (ઉ.૫૬) તે અશોકભાઈ (પુના), રાજેશભાઇ તથા જયશ્રીબેન અશોકભાઈ મહેતાના ભાભી તેમજ પાયલ અને અક્ષિતાના માતા...

અવસાન નોંધ (મોરબી) : દયાબેન ઉમિયાશંકર દવે

મોરબી : ચા.મ.મો.બ્રાહ્મણ મુળ વિરવાવ હાલ મોરબીનાં નિવાસી દયાબેન ઉમિયાશંકર દવે ( ઉ.વ.85), તે હિતેશભાઇ, વંદનાબેન, મનિશાબેન તથા ગીતાબેનનાં માતા તેમજ અનંતરાય રેવાશંકર દવેનાં...

મોરબી : દેવકીબેન જાનીનું નિધન, ગુરૂવારે પિયરપક્ષનું બેસણું

મોરબી : ધ્રાંગધ્રા નિવાસી દેવકીબેન જાની તે સ્વ. અંબાશંકર રાવલના પુત્રી, સ્વ.દિનકરરાયના બહેન તથા કે.ડી.રાવલ(એસ.ટી.)ના ફઈબાનું તા.૧૫ના રોજ અવસાન થયેલ છે. પિયરપક્ષનું બેસણું તા.૨૦ને...

મોરબી : અમૃતલાલ લીલાધરભાઈ કોટકનુ નિધન

મોરબી : અમૃતલાલ લીલાધારભાઈ કોટક(મારફતિયા) તે પૂનમચંદભાઈ કોટક(માજી નગરપતિ), ચુનીભાઈ કોટકના મોટાભાઈ, દિપકભાઈ કોટક, અજયભાઈ કોટક,વીણાબેન સુનીલકુમાર પાઉં, નિલાબેન કિરીટકુમાર દાવડા, બીનાબેન સુધીરકુમાર કાનાબારના...

મોરબીના પત્રકાર હિતેશ ઠાકરના નાનીમાંનું ૧૧૫ વર્ષની વયે નિધન

રાજકોટ : મૂળ હડમતીયા (જં) નિવાસી સ્વ.અંબાશંકર ઓધવજી જોશીના ધર્મપત્ની દેવકુવરબેન ઉ.૧૧૫ તે સ્વ.પ્રભુલાલભાઈ, સ્વ.મનુભાઈના માતુશ્રી તથા કમલેશભાઈ, નીતિનભાઈ, અને હરેશભાઇ તથા ભુપતભાઇ મનુભાઈના...

મોરબી: કિશોરચન્દ્ર માધવલાલ દવેનું અવસાન

મોરબી: ચા.મ.કા.મોઢ બ્રાહ્મણ કિશોરચંદ્ર માધવલાલ દવે (ઉ.60) તે માધવલાલ વૈકુંઠરાય દવેના પુત્ર તથા દિનેશચન્દ્ર એમ દવેના (નિ .તલાટી કમ મંત્રી) ભાઈ તેમજ શીતલબેન ધર્મેશકુમાર...

મોરબી: પ્રવીણભાઈ મુળજીભાઈ ગોહેલનું અવસાન, ગુરૂવારે શ્વસુર પક્ષની સાદડી

મોરબી : ગોહેલ પ્રવીણભાઈ મુળજીભાઈ (ટંકારા) તે સ્વ. કાનજીભાઈ જુઠાભાઈ ટંકારિયાના જમાઈ તથા લલિતભાઈ, શશીકાંતભાઈના બનેવીનું તા.૧૭ના રોજ જામનગર ખાતે અવસાન થયેલ છે. શ્વસુર...

અવસાન નોંધ : મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)

મોરબી: અૌ.સ.ઝા.બ઼ાહ્મણ મનહરલાલ મણીશંકર જોષી (બાલુભાઈ)ઉ.વ.૭૨ (નિવૃત ડૃાઈવર નગરપાલિકા ફાયરસ્ટેશન)તે નિલેષભાઈ,ભાવેશભાઈના પિતાનુ તા.૨૦ના અવસાન થયેલ છે.બેસણુ તા.૨૨ ને સોમવારે સાંજે ૪ થી ૫ દરમિયાન...

મોરબી : હરસનકુમાર જીવરાજાણીનું નિધન : શુક્રવારે ઉઠમણુ તથા સાદડી

મોરબી : હરસનકુમાર પ્રતાપરાય જીવરાજાણી (ઉ.વ. ૪૫) તે સ્વ. પ્રતાપરાય રતીલાલભાઇ જીવરાજાણીના પુત્ર, યોગેશભાઇ, સંદીપભાઈ, પુનીતાબેન ગણાત્રાના ભાઇ, ભરતભાઇ, સુભાષભાઈના ભત્રીજા તથા સ્વ. બાબુલાલ...

નાગલપરના શાંતાબેન મોહનલાલ ભગલાણીનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના નાગલપર ગામના રહેવાસી શાંતાબેન મોહનલાલ ભગલાણી તે ચંદુભાઈ તથા ભરતભાઈ (માજી સરપંચ) ના માતુશ્રી તથા મુકેશભાઈ, જીતુભાઈ, વિશાલભાઈ અને પાથૅના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીનાં આ વિસ્તારમાં મેઇન્ટેનન્સને લીધે વીજપૂરવઠો બંધ રહેશે

  Morbi: મોરબીમાં આવેલા ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ તારીખ 1 મે, 2024 (બુધવાર)ના રોજ નીચેના વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સ કામગીરી અને રોડ વાઇડનિંગની કામગીરી તથા...

મોરબીમાં રિક્ષામાં બેસાડી ચોરી કરતી ગેંગના એક શખ્સને દબોચી લેતી એલસીબી

વૃદ્ધના રૂ.૪૫ હજાર ચોરી વીસી ફાટકે ઉતારી દેવાના કેસનો ભેદ ઉકેલાયો : મહિલા સહિત બે ઇસમોની શોધખોળ મોરબી : મોરબીમાં રીક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પેન્ટના...

આકરા તાપ માટે તૈયાર રહેજો : મોરબી જિલ્લામાં આગામી પાંચ દિવસ પારો ૪૨થી ૪૩...

લોકોએ પોતે, પશુઓ માટે તથા પાક માટે શું શું તકેદારી રાખવી તે અંગેના સૂચનો જાહેર કરતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી મોરબી : મોરબી જીલ્લામાં આવતીકાલે તા....

Morbi: ખરીફ પાકના બિયારણની ખરીદી વખતે આટલું ધ્યાન રાખજો નહીં તો..

Morbi: મોરબી જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકા અનુસાર બિયારણ...