મોરબી : ગુર્જર સુથાર મહેશભાઈ બકરાણીયાનું નિધન
મોરબી : મોરબી ગુર્જર સુથાર મહેશભાઈ ચુનીભાઈ બકરાણીયા (ઉ.વ.૬૩) તે ઉદયભાઈ, બીનીતાબેન વિપુલકુમાર પીલોજપરાના પિતા, લલિતભાઈ, દીપકભાઈ, ચંદ્રેશભાઈ, પ્રવીણાબેન વિજયભાઈ પેશાવરિયાના ભાઈ તથા મોહનલાલ...
મોરબી : કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડનું અવસાન
મોરબી : મોરબી નિવાસી કાંતિલાલ કુંવરજીભાઈ કક્કડ તે અશ્વીનભાઈ, વિપુલભાઈ, સંજયભાઈ ( હીના ટાઈમ વાળા) તથા કમળાબેન, મિતાબેન, કલ્પનાબેનના પિતાશ્રી, અને સ્વ. હંસરાજભાઈ મોરારજીભાઈ...
મોરબી : પાલિકા પ્રમુખ કેતન વિલપરા ના દાદા નું અવસાન, ગુરુવારે બેસણુ
મોરબી : લાલપર ના માજી સરપંચ રતનજીભાઈ નારણભાઇ વિલપરા તે અમૃતલાલ તથા કમલેશભાઈ ના પિતા , તથા કેતન વિલપરા (પ્રમુખ - મોરબી નગર પાલિકા...
મોરબી : મંગળાબેન મુળજીભાઇ ધામેચાનું અવસાન
મોરબી : મ.ક.સ.સુ જ્ઞાતિના મંગળાબેન મુળજીભાઇ ધામેચા (ઉ.૭૧) તે મહેશભાઈ, જગદીશભાઈ ( રૂપમ ટેઈલર) દિલીપભાઈ ( મોરબી જ્ઞાતિ ટ્રસ્ટી) ના માતુશ્રી તેમજ ઉદયભાઈ તથા...
મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન
મોરબી : બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યાનું અવસાન
મોરબી : સારસ્વત બ્રાહ્મણ બિપિનચન્દ્ર ભાનુશકર પંડ્યા ઉ વ 81 (નિવૃત્ત કાર્યપાલક ઈજનેર) તે કેતનભાઈ, કામનભાઈ, હિરેનભાઈના પિતા અને સરલાબેન,...
અવસાન નોંધ : ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ...
ધરોડીયા ધનજીભાઈ દેવકણભાઈ- પ્રજાપતિ (મોડપર વાળા)નું તારીખ 8/5/17ને સોમવારે અવસાન થયેલ છે. ઈશ્વર તેમના આત્માને શાંતિ અર્પે..ઓમ શાંતિ
સદગતનું બેસણું
તારીખ 12/5/17ને શુક્રવારે
સાંજે 4 થી 6...
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયાનું નિધન : સોમવારે બેસણું
મોરબી : નયનાબેન રમેશભાઈ ધરોડિયા તે રમેશભાઈ મોહનભાઇ ધરોડિયાના પત્નીનું તા. ૧૦ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૧૩ને સોમવારના રોજ સાંજે...
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈનું અવસાન
અવસાન નોંધ (મોરબી)
સુખડીયા નટવરલાલ પ્રેમચંદભાઈ (ઉ.વ.84) તે સ્વ. પ્રેમચંદભાઈ ઓધવજીભાઈ ના પુત્ર તથા સ્વ. શેઠ મોહનલાલ કાલીદાશ (જેતપર મચ્છુ ) વાળા ના જમાઈ નુ...
મોરબી :રસિકલાલ અવિચળભાઈ પોપટ નું અવસાન
મોરબી: બેલા (આમરણ ) હાલ મોરબી નિવાસી રસીલાલ અવિચળભાઈ પોપટ તે રવિભાઈ,મનોજભાઈ,ભાવેશભાઈ,ચંદ્રિકાબેન દિપકકુમાર રવેશીયા તથા રૂપલબેન હિતેષભાઇ સેજપાલ ના પિતા તથા સ્વ. શાંતિલાલ રામજીભાઈ...
અવસાન નોંધ (મોરબી) : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર
મોરબી : સેવંતીલાલ જગજીવનભાઇ મણિયાર (ઉ.66) તે જીગ્નેશભાઈ અને માધવીબેનના પિતાજી તેમજ નરેન્દ્રભાઈના મોટાભાઈનું તારીખ 22/08/17ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તારીખ...