અવસાન નોંધ (મોરબી) : રજનીકાંત ડાયાલાલ સંઘવીનું નિધન
મોરબી : રજનીકાંત ડાયાલાલ સંધવી (ઉ. વ. ૭૫, રિટાયર્ડ બ્રાન્ચ મેનેજર ઓરિએનટલ ઈન્સ્યોરન્સ કંપની) તે બિનાબેન, તેજસભાઈ, પુનમબેનના પિતા ,અનિલભાઈના સસરા તથા રમેશભાઇ, ભૂપેનભાઈ,...
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર નું અવસાન
મોરબી: બાબુભાઇ રાજાભાઈ કેસુર (ઉ.વ.72) તે સંજયભાઈ,વિમલભાઈ,રીટાબેનના પિતા અને પ્રવીણભાઈ ભટ્ટીના સસરા નું ત.15ના રોજ અવસાન થયું છે તેમનું.બેસણું તા.19ને સોમવારે સાંજે 4 થી...
મોરબી ના લીલાવંતીબેન કરસનદાસ સંપટ નું અવસાન, સોમવારે ઉઠમણું
મોરબી : લીલાવંતીબેન (ઉ.વ.92) તે સ્વ. કરસનદાસ સંપટ ના પત્ની તથા મોહનભાઇ, વિજયભાઈ, શરદભાઈ ,રંજનબેન, ભાનુબેન। સરોજબેન, હિનાબેન, ના માતા તેમજ કલ્પેશ , ભાવિન...
મોરબી : કાનજીભાઈ હરગણભાઈ દોઢિયાનું નિધન
મોરબી : મૂળ ખીરસરા હાલ મોરબી નિવાસી કાનજીભાઈ હરગણભાઈ દોઢિયા(ઉ.વ. ૮૮) નું આજરોજ તા. ૨૩ના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાન યાત્રા તા. ૨૪ના...
લાલપરના મહેશભાઈ કેશવલાલ જાનીનું અવસાન
ચા.મ.મોઢ.બ્રાહ્મણ લાલપર નિવાસી સ્વ.કેશવલાલ મહાશંકર જાની ના સુપુત્ર મહેશભાઈ કેશવલાલ જાની (ઉ.વ.૬૫ )તે બાબુલાલ ઉમિયાશંકર જાનીના લઘુબંધુ તથા વિજયભાઇ તેમજ અલ્પેશભાઇ ના પિતાજી તથા...
મોરબી નિવાસી ભુપેન્દ્રભાઈ પંડ્યાનું દુઃખદ અવસાન
મોરબી : મોરબી નિવાસી ભુપેન્દ્રકુમાર મૂળશંકર પંડ્યા તે ગં. સ્વ. રૂક્ષ્મણીબેન પંડ્યાના મોટા પુત્ર તથા હરૂભાઈ, રમેશભાઈ પંડયા ના વડીલ બંધુ તેમજ ચેતનાબેન નરેશકુમાર...
હળવદના પત્રકાર મેહુલભાઈ ભરવાડના બેનનું નિધન
મોરબી : મોરબી નિવાસી લક્ષ્મીબેન મેહુલકુમાર ઝાપડા (ભરવાડ) તે લાલાભાઈ દોરાલાના પુત્રી તથા પત્રકાર મેહુલભાઈ દોરાલા ( હળવદ ) ના બહેન અને જગાભાઈ ઝાપડાના...
100 વર્ષના યુવા વકીલ નવલચંદભાઈ કારીયાનું અવસાન..
ઉમદા વ્યકિતત્વ ધરાવતા અને પ્રખર ધારાશાસ્ત્રી શ્રી નવલચંદભાઈ કારીયાનું તા.10/05/2017 ના રોજ રાત્રે 11.30 વાગ્યે અવસાન થયેલ છે.100 વર્ષની વયે પણ યુવાનોને શરમાવે તેવી...
સૌરાષ્ટ્ર-કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજના ટ્રસ્ટી ભુપતભાઇ પંડ્યાના ધર્મપત્નીનું શનિવારે બેસણું
મોરબી : મૂળ લક્ષ્મીવાસ નિવાસી હાલ મોરબી ભુપતભાઇ વિજયશંકર પંડ્યા( ટ્રસ્ટી- સૌરાષ્ટ્ર- કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ,પરશુરામધામ- મોરબી )ના ધર્મપત્ની સરોજબેન ભુપતભાઇ પંડ્યા ઉ.૫૫ તે...
અવસાનનોંધ : લક્ષ્મીબેન મનહરલાલ પારેખ
મોરબી : સોની મનહરલાલ ચુનીલાલ પારેખ (ચાંચાવદરડાવાળા)ના ધર્મ પત્ની તથા ભૂપેન્દ્ર ભાઇ ના માતૃશ્રી લક્ષ્મી બેન તારીખ:9/11/2018 ના રોજ શ્રીજી ચરણ પામેલ છે. તેમનુ...