અવસાન નોંધ

- text


ગજડી ના શ્રી લક્ષ્મીનારાયણ મંદિરના મહંત સ્વ: ગોપાલદાસ ચમ્નદાસ રામાવત ના માતા વસંતબેન (વસુબેન) ચમનદાસ રામાવત (ઉ.૮૨) તે કીર્તિકુમાર , સાગરભાઈ, સુભાસભાઈના દાદી તથા મંજુબેન માખાવાડ, ગીતાબેન વેણાસરના માતાનું તા.૩ ના રોજ અવસાન થયેલ છે.

- text