સજનપર નિવાસી સાગર કાંતિલાલ ભાલોડિયાનું અવસાન

ટંકારા : સાગર કાંતિલાલ ભાલોડિયા (ઉ.વ.20) તે કાંતિલાલ બચુભાઇ ભાલોડિયાના પુત્ર, વિનોદભાઈ બચુભાઇ ભાલોડિયાના ભત્રીજા તથા ધવલ કાંતિલાલ ભાલોડિયાના ભાઈનું તા.25ના રોજ અવસાન થયેલ...

મોરબી નિવાસી હર્ષદભાઈ રાજાનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી રાજા મેડિકલ સ્ટોર વાળા ઠા.હર્ષદભાઈ ધીરજલાલ રાજા (ઉ.વ.૬૭) તે ઠા.સ્વ.ધીરજલાલ દેવશીભાઇ રાજાના પુત્ર, મહેશભાઈ રાજા (લોહાણા મહાજન), હિમાંશુભાઈ રાજા (જામનગર),...

મોરબી નિવાસી જ્યોતિબેન મહેતાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી જ્યોતિબેન રાકેશભાઈ મહેતા તે રાકેશભાઈ હિરાલાલ મહેતા (મો.નં. 9879125336)ના પત્ની, સ્વ. હિરાલાલ અમરચંદ મહેતા (સોપારીવાળા) અને ગં.સ્વ. પુષ્પાબેન હિરાલાલ મહેતાના...

મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણીનું અવસાન 

મોરબી : મુળ જુના દેવળીયા હાલ મોરબી નિવાસી ભુરાભાઈ ભગવાનભાઈ હુલાણી (ઉ.વ.73) તે પ્રકાશભાઈ, રાજેશભાઈના પિતા, બાવલભાઈના ભાઈ, પંકજભાઈના કાકાનું તા. 25ને સોમવારે અવસાન...

મોરબી નિવાસી જયસુખભાઈ મયાશંકર દવેનું અવસાન 

મોરબી : મૂળ બોડી ઘોડી હાલ મોરબી નિવાસી ચા.મ.મોઢ બ્રાહ્મણ દવે જયસુખભાઈ મયાશંકર (ઉ.વ.79) તે સ્વ. વસંતભાઈ, સ્વ. અમૃતલાલ, સ્વ. કાંતિભાઈના ભાઈ, રવીન્દ્રભાઈ (9099702007),...

મોરબી નિવાસી અમજીબા રાઠોડનું અવસાન

મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી અમજીબા ઉદુભા રાઠોડ (ઉં વ. 84) તે નવલસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રાઠોડ, દશરથસિંહ રાઠોડ તથા સ્વ.જીતેન્દ્રસિંહ રાઠોડના માતા,...

મોરબી નિવાસી આયુષી નારણીયાનું અવસાન, સોમવારે બેસણું

મોરબી : મોરબી નિવાસી આયુષીબેન કેતનભાઈ નારણીયા (ઉં.વ. 13) તે કેતનભાઈ ગોવિંદભાઈ નારણીયાના પુત્રી, ગોવિંદભાઈ પુંજાભાઈ નારણીયાના પૌત્રી, બેચરભાઈ ગોવિંદભાઈ નારણીયા, નરેશભાઈ ગોવિંદભાઈ નારણીયાના...

મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : મોટાભેલા નિવાસી કાશીબેન કેશવજીભાઈ સરડવા ( ઉ.વ.95)તે રવજીભાઈ, શામજીભાઈ, સવજીભાઈના માતૃશ્રીનું તા.22ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને સોમવારના રોજ...

મોરબી : ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ ધૂનડા હાલ મોરબી નિવાસી ભાણજીભાઈ હિરજીભાઈ કાસુન્દ્રા તે છગનભાઇ, ભગવાનજીભાઈ, મનસુખભાઈના ભાઈ, બીપીનભાઈ, મનીષભાઈના પિતાશ્રીનું તા.22ના રોજ અવસાન થયેલ છે. સદગતનું...

મોરબી : માધવજીભાઈ સુવારીયાનું નિધન, કાલે શનિવારે બેસણું

મોરબી : મૂળ શક્ત શનાળા હાલ મોરબી નિવાસી માધવજીભાઈ સવજીભાઈ સુવારીયા (ઉ.વ.74) તે ગીરીશભાઈ, મનોજભાઈના પિતા તથા ગૌરવ, ખુશના દાદાનું તા. 21ને ગુરૂવારના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નવી પીપળીના રોકડીયા હનુમાનજી મંદિરનો આજે પાટોત્સવ

મારૂતિ યજ્ઞ, મહાપ્રસાદ અને ભવ્ય સંતવાણી કાર્યક્રમનું આયોજન મોરબી : આજે 30 એપ્રિલ ને મંગળવારના રોજ મોરબીના નવી પીપળી ખાતે ધર્મગંગા સોસાયટીમાં આવેલા રોકડીયા હનુમાનજી...

વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ

મોરબી : પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજના રોષનો ભોગ ભાજપના અન્ય ઉમેદવારોને પણ બનવું પડી રહ્યું છે. મોરબીમાં આજે વિનોદ ચાવડાના રોડ-શોમાં મોરબી...

વા-સંધિવા અને સ્નાયુના સુપર સ્પે.ડો.ભાવિન ભટ્ટ કાલે ગુરૂવારે મોરબીમાં, ખાસ ઓપીડી

ચિકનગુનિયા, સાંધા અને શરીરના દુખાવા, ચાલવા-ઉઠવામાં તકલીફ, હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા સહિતની સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટની સેવા ઘરઆંગણે મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને...

મોરબીમા રીક્ષા ચાલક અને મળતીયાઓએ ખેતશ્રમિકને લૂંટી લીધો

જીરું વેચાણનો ભાગ લઈ દેશમાં જતા વૃદ્ધને માળીયા ફાટકેથી રીક્ષામા બેસાડી 45 હજાર આચકી લીધા મોરબી : મોરબીમાં પેસેન્જરને રીક્ષામા બેસાડી તફડંચી કરતી ગેંગનું વધુ...