મોરબી નિવાસી અમજીબા રાઠોડનું અવસાન

- text


મોરબી : મૂળ ખાખરેચી હાલ મોરબી નિવાસી અમજીબા ઉદુભા રાઠોડ (ઉં વ. 84) તે નવલસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ રાઠોડ, દશરથસિંહ રાઠોડ તથા સ્વ.જીતેન્દ્રસિંહ રાઠોડના માતા, અર્જુનસિંહ, જયેષ્ઠરાજસિંહ તથા આર્યદીપસિંહના દાદીનું તારીખ 23/3/2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 25/3/2024 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે મેલડી માતાજી મંદિર, પાવન પાર્ક, નિત્યાનંદ સોસાયટી સામે, મોરબી-2 મુકામે રાખવામાં આવ્યું છે.

- text