મોરબી : રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવાનું અવસાન

મોરબી : મૂળ ગામ મોટાભેલા હાલ મોરબી નિવાસી રાજેશભાઈ ભગવાનજીભાઈ સરડવા (ઉ.વ.47)તે ભગવાનજીભાઈ રણછોડભાઈ સરડવાના પુત્ર , કાન્તિલાલ ભગવાનજીભાઈ સરડવાના ભાઈ તથા જૈમિન રાજેશભાઈના...

મોરબી : મંજુલાબેન ચંપકભાઈ દોશીનું અવસાન

મોરબી : મંજુલાબેન ચંપકભાઈ દોશી (ઉ.વ.65)નું તારીખ 12/6/2023ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ તારીખ 15-6-2023 ને ગુરુવારે સવારે 10 થી 11 કલાક...

મોરબી નિવાસી જેરાજભાઈ ભગવાનજીભાઈ સવસાણીનું અવસાન

મોરબી : મૂળ રોહિશાળા હાલ મોરબી નિવાસી સવસાણી જેરાજભાઈ ભગવાનજીભાઈ (ઉ.૮૩) તે ગં. સ્વ. રામુબેન જેરાજભાઈ સવસાણીના પતિ, મહેશભાઈ (9825312820)ના પિતા, ડેનિશભાઈ(9712912820), ધવલભાઈ (8460012820)...

મોરબી નિવાસી રેવાબેન નાગરભાઈ મેથાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મેથાણીયા રેવાબેન નાગરભાઈ (ઉ.વ.૯૬) તે ગણેશભાઈ, ધરમશીભાઇ, શામજીભાઈ, અમૃતભાઈ, ગોવિંદભાઈના માતાનું તા. ૧૦/૬/૨૦૨૩ના રોજ શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...

રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન 

મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ - મોરબી), અમિતભાઇ (જલારામ...

મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી મનસુખભાઈ ખીમજીભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મૂળ લાલપર હાલ મોરબી નિવાસી દલસાણીયા મનસુખભાઈ ખીમજીભાઈ તે પ્રભુભાઈ ખીમજીભાઈ દલસાણીયા(9925117243) ના ભાઈ અને રવિભાઈ મનસુખભાઈ દલસાણીયા (9033048000) ના પિતાનું તા.9...

મોરબી નિવાસી નટુભાઈ ખંભાયતાનું અવસાન

મોરબી : મૂળ પાડાસણ અને હાલ મોરબી નિવાસી રેડિયો આર્ટિટ્સ નટુભાઈ નારણભાઈ ખંભાયતા (ઉં. 72) તે કિશોરભાઈ નારણભાઈ ખંભાયતાના મોટાભાઈ (રાજકોટ, મો.નં. 9825839761), તે...

મોરબી નિવાસી ગોદાવરીબેન પોપટભાઈ કાસુન્દ્રાનું અવસાન

મોરબી : મૂળ આમરણ નિવાસી હાલ મોરબી કાસુન્દ્રા ગોદાવરીબેન પોપટભાઈ (ઉ.93) તે ગણેશભાઈ, જયસુખભાઈ, હસમુખભાઈના માતાનું તા. 7 જૂનને બુધવારે અવસાન થયું છે. સદગતનું...

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન પંડ્યાનું અવસાન

મોરબીઃ ઘુંટુ નિવાસી અનસોયાબેન શાંતિલાલ પંડ્યા (ઉં.વ. 92) તે સ્વ. પ્રફુલચંદ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ઈન્દુલાલ શાંતિલાલ પંડ્યા તથા નરેન્દ્રભાઈ શાંતિલાલ પંડ્યા તથા ભરતભાઈ શાંતિલાલ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

હેન્ડલ લોક કર્યા વગરના બાઈક ચોરતી ત્રિપુટીને પકડી લેતી મોરબી એલસીબી

રાજકોટ અને મોરબીના ચાર ગુન્હાનો ભેદ ઉકેલાયો, બે આરોપીઓના નામ ખુલ્યા મોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી તથા રાજકોટ શહેર વિસ્તારમાંથી હેન્ડલ લોક કર્યા વગરના...

માતા-પિતાને મરવા મજબુર કરનાર વ્યાજખોરો વિરુદ્ધ ટંકારામાં ફરિયાદ નોંધાવતો પોલીસમેન પુત્ર 

છતર ગામે હડાળાના દંપતીએ સજોડે આપઘાત કરી લેવા પ્રકરણમાં ગુન્હો દાખલ ટંકારા : રાજકોટના હડાળા ગામે રહેતા ખેડૂત દંપતીએ વ્યાજખોરોના ત્રાસથી છતર ગામની સરકારી શાળા...

શક્ત શનાળામાં ક્ષત્રિય સમાજ સભામાં મતદાન થકી ભાજપને જવાબ આપવાનો હુંકાર

ઇતિહાસને કાળી ટીલી લગાવવાનો પ્રયાસ, અતિની ગતિ ન હોય, હવે ક્ષત્રિય સમાજ જવાબ આપશે જ : રમજુભા જાડેજા મોરબી : મોરબીમાં ક્ષત્રિય અસ્મિતા ધર્મ રથ...

4 મેનો ઈતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને પુણ્યતિથિ વિશે…

મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 4 મે, 2024 છે. આજે આંતરરાષ્ટ્રીય અગ્નિશામક દિવસ છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ...