મોરબી નિવાસી રેવાબેન નાગરભાઈ મેથાણીયાનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી મેથાણીયા રેવાબેન નાગરભાઈ (ઉ.વ.૯૬) તે ગણેશભાઈ, ધરમશીભાઇ, શામજીભાઈ, અમૃતભાઈ, ગોવિંદભાઈના માતાનું તા. ૧૦/૬/૨૦૨૩ના રોજ શનિવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. ૧૨/૬/૨૦૨૩ને સોમવારે સવારે ૮ થી ૧૦ કલાકે સ્વાગત હોલ, રવાપર ચોકડી, મોરબી ખાતે રાખ્યું છે.

- text

- text