મોરબી : મંજુલાબેન ચંપકભાઈ દોશીનું અવસાન

- text


મોરબી : મંજુલાબેન ચંપકભાઈ દોશી (ઉ.વ.65)નું તારીખ 12/6/2023ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તારીખ તારીખ 15-6-2023 ને ગુરુવારે સવારે 10 થી 11 કલાક દરમિયાન સુમતિનાથ નગર દેરાસરની બાજુમાં આયંબિલ શાળા મોરબી મુકામે રાખવામાં આવ્યું છે.

- text

- text