મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ પારેખનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક અજયભાઈ અમૃતલાલ પારેખ (ઉ.વ.67) તે સ્વ. અમૃતલાલ હરૂભાઈ પારેખના પુત્ર, એકતાબેન તથા હિરલબેનના પિતા, કોકીલાબેન મહેન્દ્નભાઈ ધોળકીયા (ભાવનગર)ના...

રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરાનું અવસાન

મોરબી : રાજપર(કું) નિવાસી નિશાબેન અમૃતલાલ ઘોડાસરા (ઉ.વ.17) તે અમૃતલાલ પરસોતમભાઈ ઘોડાસરાના દીકરી તથા પ્રાગજીભાઈ પરસોતમભાઈ ઘોડાસરા, નાગજીભાઇ પરસોતમભાઈ ઘોડાસરા, રમેશભાઈ પરસોતમભાઈ ઘોડાસરાના ભત્રીજીનું...

લક્ષ્મીવાસ નિવાસી શાંતિલાલ સંઘાણીનું અવસાન

માળીયા(મી.) : મુળ લક્ષ્મીવાસ તા. માળીયા(મી.) નિવાસી શાંતિલાલ છગનભાઈ સંઘાણીનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનુ બેસણું તા.14/7/2023ને શુક્રવારના રોજ સાંજે 4:00 થી...

મોરબી નિવાસી અરવિંદભાઈ કોરીંગાનું અવસાન

મોરબી : મૂળ દહીસરડા (આજી) હાલ મોરબી નિવાસી અરવિંદભાઈ સવજીભાઈ કોરીંગા (ઉ.વ. 61) તે સવજીભાઈ મોહનભાઈ કોરીંગાના પુત્ર, સ્વ.જેઠાભાઈ કોરીંગા, નવીનભાઈ કોરીંગા, રસિકભાઈ કોરીંગાના...

મોરબી નિવાસી જયાબેન રાવલનું અવસાન

મોરબી : જયાબેન હરીપ્રસાદભાઈ રાવલ તે હસમુખભાઈ, કિશોરભાઈ, વિજયભાઈ (9879025095), યોગેશભાઈ તથા મહેશભાઈના માતાનું તા.10/7/2023ને સોમવારના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તા.12/7/2023ને બુઘવારના...

જેતપર નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા ( ઉ.વ.૧૦૧)નું અવસાન 

મોરબી : જેતપર (મચ્છુ) નિવાસી દુધીબેન મહાદેવભાઈ અઘારા( ઉમર :-૧૦૧ વર્ષ) તે અમરશીભાઈ તથા મહિપતભાઈના માતૃશ્રી, ગીરીશભાઈ, રાકેશભાઈ તથા પરેશભાઈના દાદીનું આજે તા:૦૯ના રોજ...

મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ બોપલિયાનું અવસાન

મોરબી : મહેન્દ્રનગર નિવાસી જેરામભાઈ વાલજીભાઈ (ઉં. વ. 62) તે ભુરા હોટલવાળા વિજયભાઈ જેરામભાઈ બોપલિયા (મો.નં. 99980 99136), પિયુષકુમાર જેરામભાઈ બોપલિયાના પિતા, બચુભાઈ વાલજીભાઈ...

વાંકાનેર : જૈન શ્રેષ્ઠી લલીતભાઈ મહેતાનુ નિધન

  વાંકાનેર : વાંકાનેર ખાતે રહેતા લલીતભાઈ અમૃતલાલ મહેતા (ઉ.વ.૮૬)નુ ટુંકી બિમારીના કારણે આજે મોડી સાંજે અવસાન થયુ છે. લલીતભાઈ સંઘના ચુસ્ત કાર્યકર હતા. રાજ્યસભાના...

મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ રંગપરીયાનું અવસાન

મોરબી : થોરાળા નિવાસી ભાણજીભાઈ ટપુભાઈ રંગપરીયા (ઉ.વ. 72) તે મગનભાઈ ટપુભાઈ રંગપરીયા, સ્વ. મહાદેવભાઈ ટપુભાઈ રંગપરીયાના ભાઈ, વિપુલભાઈ ભાણજીભાઈ રંગપરીયા, કૌશિકભાઈ ભાણજીભાઈ રંગપરિયાના...

મોરબી નિવાસી સનતભાઈ નિમાવતનું અવસાન

મોરબી : મોરબી નિવાસી સનતભાઈ હીરાદાસ નિમાવત (ઉં.વ. 66) તે સુમિતભાઈ સનતભાઈ નિમાવત (મો નં. 8264953523), નિશાંતભાઈ સનતભાઈ નિમાવત (મો નં. 9913710710)ના પિતાનું આજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ભરઉનાળે પાણીકાપ ઝીકાયો, એકાંતરા પાણી વિતરણ

મચ્છુ-૨ ડેમ ખાલી હોવાથી પાણી વિતરણ નર્મદા કેનાલ આધારિત રહેતા નિર્ણય લેવાયો : પાણીનો બગાડ ન કરવા શહેરીજનોને અપીલ મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-૨...

ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વર્લ્ડ હાયપરટેન્શન ડેની ઉજવણી

મોરબી : ભરતનગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. સી.એલ. વારેવડિયા અને ડો.ડી.એસ. પાંચોટીયા તેમજ આયુષમાન આરોગ્ય મંદીર દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વર્લ્ડ હાયપરટેન્શન ડ...

43 ડિગ્રી ! મોરબીમાં આગ ઓકતા સૂરજદાદા, હળવદમાં 45 ડિગ્રી નજીક

સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, ડીસામાં 45 ડિગ્રી તાપમાન : 44.5 ડિગ્રી સાથે રાજકોટ ભઠ્ઠી બન્યું રાજકોટ : સૌરાષ્ટ્ર -ગુજરાતમાં સુરજદેવતા આગના ગોળા વરસાવી રહ્યા હોય તેવી...

VACANCY : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી

  મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મહિન્દ્રા ટ્રેક્ટરમાં 9 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ...