મોરબી નિવાસી સનતભાઈ નિમાવતનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી સનતભાઈ હીરાદાસ નિમાવત (ઉં.વ. 66) તે સુમિતભાઈ સનતભાઈ નિમાવત (મો નં. 8264953523), નિશાંતભાઈ સનતભાઈ નિમાવત (મો નં. 9913710710)ના પિતાનું આજ રોજ તારીખ 8-7-2023 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-7-2023 ને સોમવારના રોજ સાંજે 4 થી 6 કલાકે રામ મહેલ, દરબાર ગઢ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text