મોરબીના ખોખરાધામ ખાતે ગુજરાતની સૌથી ઉંચી 108 ફુટ હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ
પ્રતિમાના અનાવરણ પર આયોજિત રામકથામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પધારશે
મોરબી : ખોખરા હનુમાન હરિહરધામ બેલા,મોરબી ખાતે હનુમાનની 108 ફૂટ ઊંચી પ્રતિમાનું આવતીકાલે શુક્રવારના રોજ...
ટંકારાના ઓટાળા ગામે ગૌચરની જમીન ખાલી ન થાય તો આંદોલન
ગૌચર બચાવ સમિતિએ મામલતદારને આવેદન પાઠવીને ચીમકી આપી
ટંકારા : ગૌચર બચાવ સમિતિના નેજા હેઠળ ઓટાળા ગામના માલધારીઓએ ગૌચરની ખરાબાની જમીન ખાલી કરવા અંગે મામલતદારને...
મોરબીમાં કાલે શુક્રવારે સરકારી આયુર્વેદ હોસ્પિટલ ખાતે નિદાન સારવાર કેમ્પ
મોરબી : આગામી તા.8/4/2022ને શુક્રવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ, ત્રાજપર રોડ, ટીબી હોસ્પિટલ પાછળ, મોરબી-2 ખાતે મેગા નિદાન...
વાંકાનેરના ગારીયા ગામે દારૂ – બિયરના જથ્થા સાથે યુવાન ઝડપાયો
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે બાતમીને આધારે ગારીયા ગામની સીમમાં વાડીમાં દરોડો પાડી દારૂ અને બિયરના જથ્થા સાથે એક યુવાનને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ...
રફાળેશ્વર નજીક સિરામીક ફેકટરીના પતરા ઉપરથી પડી જતા યુવાનનું મૃત્યુ
મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ કેડા સીરામીક ફેકટરીમાં પતરા ઉપર કામ કરતી વેળાએ પડી જતા અજયભાઇ હસમુખભાઇ લકુમ ઉ.30 રહે. વાંકાનેર વાળાનું ગંભીર...
વાંકાનેરના ઢુંવા નજીક મહાનદીના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી
વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક મહા નદીના પુલ નીચે અજાણ્યા પુરુષની લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી અજાણ્યા...
માળીયાના જુના ઘાટીલા ગામે ડીઝલ છાંટી કાંડી ચાપી લેનાર વૃદ્ધાનું મૃત્યુ
માળીયા : માળીયા તાલુકાના જુના ઘાટીલા ગામે રહેતા વૃધ્ધાએ અગમ્ય કારણોસર પોતાના ઘેર ડીઝલ છાંટી કાંડી ચાંપી લેતા ગંભીર રીતે દાઝી જતા સારવાર દરમિયાન...
માળીયાના વધારવા ગામે ખેત શ્રમિક દંપતિનો સજોડે આપઘાત
રહસ્યમય રીતે પતિ પત્ની બાવળના ઝાડે ગળેફાંસો ખાઈ લેતા અરેરાટી
માળીયા : માળીયા તાલુકાના વધારવા ગામે મૂળ મધ્યપ્રદેશ અલીરાજપુર જિલ્લાના વતની આદિવાસી ખેત શ્રમિક દંપતિ...
મોરબીમાં પારકા પૈસાનો હવાલો લઈ બે શખ્સોનો એસટી ડ્રાઇવર ઉપર હુમલો
મોરબી કંડલા બાયપાસે સ્વીફ્ટ કારમાં ધસી આવેલા સાહિલ અને તેના ભાઈની લુખ્ખી દાદાગીરી
મોરબી : મોરબીના કંડલા બાયપાસ ઉપર ઉભેલા એસટી બસના ડ્રાઇવર પાસે પારકા...
અવધ TVSમાં રામનવમીની ધમાકેદાર ઓફર્સ : ટુ વ્હિલર ખરીદવાનો સુવર્ણ અવસર
કોઈ પણ ટુ વ્હીલરની ખરીદી ઉપર રૂ. 5000 સુધીનો ફાયદો : માત્ર 6.99 ટકા વ્યાજદર અને 0 પ્રોસેસ ફી : એક્સચેન્જ ઓફર પણ લાગુ...