રફાળેશ્વર નજીક સિરામીક ફેકટરીના પતરા ઉપરથી પડી જતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબીના રફાળેશ્વર નજીક આવેલ કેડા સીરામીક ફેકટરીમાં પતરા ઉપર કામ કરતી વેળાએ પડી જતા અજયભાઇ હસમુખભાઇ લકુમ ઉ.30 રહે. વાંકાનેર વાળાનું ગંભીર ઇજાઓ થતા મૃત્યુ નિપજતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text