3 ફેબ્રુઆરીએ ટંકારામાં ધામધૂમથી વિશ્વકર્મા જયંતી મહોત્સવ ઉજવાશે
ટંકારા : ટંકારા તાલુકાના સમસ્ત ગુર્જર સુતાર તથા લુહાર સુતાર જ્ઞાતિ દ્વારા આગામી તારીખ 3 ફેબ્રુઆરીના રોજ વિશ્વકર્મા ભગવાનની જયંતી ધામધુમથી ઉજવાશે. સાથે રાંદલમાની...
મોરબી નિવાસી જયાબેન અમરશીભાઇ જાકાસાણીયાનું અવસાન
મોરબી : મૂળ જેતપર હાલ મોરબી નિવાસી અમરશીભાઇ મોહનભાઇ જાકાસાણીયાના ધર્મપત્ની જયાબેન અમરશીભાઇ જાકાસાણીયા ઉ.80 તે હસમુખભાઈ જાકાસાણીયાતથા કાંતિલાલ જાકાસાણીયાના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રભાઈ જાકાસાણીયા,...
મોરબીના રંગપર નજીક અલ્ટો કારમાં દારૂ વેચવા નીકળેલો એક ઝડપાયો
મોરબી તાલુકા પોલીસે 26 બોટલ વિદેશી દારૂ અને અલ્ટો કાર સહિત 1.09 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
મોરબી : મોરબી તાલુકા પોલીસ ટીમે રંગપર બેલા નજીકથી...
મોરબીના બગથળા ગામે જુગાર રમતા ચાર ઝડપાયા, 1.20 લાખની રોકડ કબ્જે
મોરબી : મોરબીના બગથળા ગામે કેનાલ કાંઠે જુગારની મહેફિલ માંડીને બેઠેલા ચાર જુગારીઓને મોરબી તાલુકા પોલીસે રૂ.1.20 લાખ રોકડા સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે...
પેટ, આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત તબીબ ગુરૂવારે મોરબીમાં : ખાસ ઓપીડીનું આયોજન
જઠર અને પિત્તાશયના રોગ, પેટનો દુઃખાવો-ચાંદા, બળતરા, ગેસ, એસીડીટી, ઝાડામાં લોહી પડવું, કબજિયાત, કમળો, પેટમાં પાણી ભરાવું, લોહીની ઉલ્ટી વગેરેની ઘરઆંગણે જ સારવાર
સ્ટર્લિંગ હોસ્પિટલના...
ટંકારાના મોટા ખીજડિયા ગામે કુવામા ડૂબી જતાં ખેત શ્રમિકનું મૃત્યુ
મૃતકના ભાઈ અને પિતાએ ઘટના અંગે શંકા વ્યક્ત કરતા મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાશે
ટંકારા : ટંકારા તાલુકાના મોટા ખીજડિયા ગામે વાડીએ રહી ખેતમજૂરી કરતા અલિરાજપુર...
ઝૂલતા પુલ કેસ : આરોપીઓને ચાર્જશીટની નકલ અપાઈ, તા.1એ વધુ સુનાવણી
164 લોકોના નિવેદનોની કોપી આરોપીઓને આપવી કે નહીં તે અંગે આગામી સુનાવણીના લેવાશે નિર્ણય
મોરબી : મોરબી ઝૂલતા પુલ કેસમાં આજે કોર્ટ દ્વારા 9 આરોપીઓને...
કવાડીયા- લીલાપુર વચ્ચેની ફાટક મંગળ- બુધ બંધ રહેશે
હળવદ : હળવદ તાલુકામાં કવાડીયા- લીલાપુર વચ્ચેની ફાટક સમારકામને લીધે બે દિવસ બંધ રહેવાની છે. કાલે તા. 31એ સવારે 6 વાગ્યાથી તા.1ને સાંજે 8...
ભઠ્ઠાઓ પર બાળમજૂરી બાબતે જાગૃતી ફેલાવવા અધિકારીઓને કલેકટરનું સૂચન
કલેક્ટર જી.ટી.પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ અને બાળ કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
મોરબી : કલેક્ટર જી.ટી. પંડ્યાના અધ્યક્ષસ્થાને જિલ્લાની બાળ સુરક્ષા સમિતિ, બાળ કલ્યાણ...
મોરબી જિલ્લામાં ખેડૂતોને દિવસના સમયમાં પૂરતા પ્રમાણમાં વીજળી આપવાની માંગ
ભારતીય કિશાન સંઘ દ્વારા કલેકટર મારફત મુખ્યમંત્રીને રજુઆત
મોરબી : મોરબી જિલ્લામાં હાલ દિવસે પૂરતા પ્રમાણમાં વીજળી મળતી ન હોવાથી ખેડૂતોને રવિ સિઝનમાં મુશ્કેલી પડતી...