મોરબી નિવાસી જયાબેન અમરશીભાઇ જાકાસાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ જેતપર હાલ મોરબી નિવાસી અમરશીભાઇ મોહનભાઇ જાકાસાણીયાના ધર્મપત્ની જયાબેન અમરશીભાઇ જાકાસાણીયા ઉ.80 તે હસમુખભાઈ જાકાસાણીયાતથા કાંતિલાલ જાકાસાણીયાના માતુશ્રી તેમજ ધર્મેન્દ્રભાઈ જાકાસાણીયા, જયદીપભાઈ જાકાસાણીયા, ડો.અક્ષયભાઈ જાકાસાણીયા, ડો.જયભાઈ જાકાસાણીયા અને ડો.જીતભાઈ જાકાસાણીયાના દાદીમાનું તા.29ને રવિવારે અવસાન થયું છે, સદ્દગતનું તા.3-2-2023ને શુક્રવારે સવારે 8થી 10 તેમના નિવાસસ્થાન સુભાષનગર શેરી-5બી, રવાપર રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

 

- text