મોરબી : પ્રજ્ઞાવર્ગનાં છાત્રો પુસ્તકથી વંચિત
પુસ્તકો વિના વાંચે અને ભણે ગુજરાત ક્યાંથી? શાળામાં સરકાર દ્વારા પુસ્તકો ન પહોંચાડતા શિક્ષકો અને વાલીઓમાં રોષ
મોરબી : ગુજરાત સરકારનું પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા...
માળીયા મી. : શિક્ષણતંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થીને ન બનાવવા રજૂઆત
મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી બ્રિજેશ મેરજાએ શિક્ષણ વિભાગને માળીયા કેન્દ્રના પરિણામ અટકાવવા બદલ રજૂઆત કરતા જણાવ્યું છે કે ધોરણ ૧૦નું માળીયા(મિ) કેન્દ્રનું પરિણામ શિક્ષણ...
ચરાડવામાં બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા મહાઅભિયાન રેલી યોજાઈ
મોરબી : ચરાડવા ગામની બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા ૬૯ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહાઅભિયાન રેલી યોજી જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો.
પ્રજાસતાક પર્વ નિમિતે બ્રિલિયન્ટ સ્કૂલનાં...
મોરબી : શાળાના શુભારંભે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
મોરબીની શાળાઓમાં સત્ર શરૂ થયાનાં પ્રથમ દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિધાલયનાં વિધાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા સત્રનાં...
મોરબી : ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષા : ૭૭ છાત્રોએ આપ્યું ગણિત અને જીવવિજ્ઞાનનું પેપર
મોરબી : મોરબીમાં આજે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના સેમ-૪ની પૂરક પરીક્ષા યોજાઈ હતી.જેમા ગણિત અને જીવ વિજ્ઞાન વિષયના કુલ ૮૨ છાત્ર નોંધાયા હતાં જેમાંથી ૭૭ છાત્રોએ...
મોરબી :બાલદિનની અનોખી ઉજવણી કરતા સ્વામીનારાયણ ગુરુકુળના બાળકો
બાલદિને અનાથ અને વૃદ્ધાશ્રમના વડીલોને ફૂડપેક્ટ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો
મોરબી : મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા બાલદિનની અનોખી ઉજવણી કરી અનાથ આશ્રમના બક્કો...
નવયુગ સ્કૂલનો વિદ્યાર્થી સ્કૉલરશિપ પરીક્ષામાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ
મોરબી : રાજય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પ્રાથમિક સ્કૉલરશિપ પરીક્ષા-૨૦૧૮માં નવયુગ સંકુલ, વિરપરમાં અભ્યાસ કરતાં રચિત શક્તિભાઈ કૈલા સમગ્ર મોરબી જીલ્લામાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત...
મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા મેળવ્યો એ વન ગ્રેડ
શાળાના ૨૦ વિદ્યાર્થીઓએ ૯૦ થી વધુ પીઆર મેળવ્યા
મોરબી : મોરબીની સર્વોપરી સ્કૂલના ત્રણ છાત્રોએ ધો. ૧૦મા એ વન ગ્રેડ મેળવી શાળા તેમજ પરિવારનું નામ...
નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન દ્વારા જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરાઈ
મોરબી : નવયુગ શૈક્ષણિક સંકુલ- વિરપર તેમજ નવયુગ વિદ્યાલય મોરબી ખાતે સોમવારના રોજ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
આ ઉજવણીમાં પ્રાથમિક, માધ્યમિક,...
ટંકારામાં ઓમ વિદ્યાલય દ્વારા સ્વચ્છતા જાગૃતિ અર્થે રેલી યોજાઇ
ટંકારા : દેશના વડપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સાલ 2014માં સ્વચ્છ ભારત અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. તેના પડઘા અમેરિકા સુધી પડ્યા છે. તેથી જ,...