મોરબી : શિશું મંદિરમાં સૌરાષ્ટ્ર ઝોનનાં નવનિયુક્ત શિક્ષકો માટે તાલીમ વર્ગ
વિદ્યા ભારતી સંકુલ સંલગ્ન શાળાનાં ૭૫ શિક્ષકોને અપાય છે તજજ્ઞો દ્વારા મૂલ્યનિષ્ઠ શિક્ષણ પદ્ધતિનું પ્રશિક્ષણ
મોરબી : શિશું મંદિર ખાતે સૌ પ્રથમ વખત સૌરાષ્ટ્ર ઝોનનાં...
સિંધવાદરની ચાર વિદ્યાર્થીનીઓ ડોઝબોલ નેશનલ ટુર્નામેન્ટ રમશે
ખેલ મહાકુંભ-૨૦૧૭માં રાજ્યકક્ષાએ જીત મેળવ્યા બાદ હવે મોરબી જિલ્લો રાષ્ટ્રીયકક્ષાએ
મોરબી:ખેલ મહાકુંભની જુદી-જુદી સ્પર્ધામાં મેદાન મારનાર મોરબી જિલ્લાના ખેલાડીઓ હવે રાષ્ટ્રિયકક્ષાએ છવાઈ જશે. ડોઝબોલ સ્પર્ધામાં...
મુખ્યમંત્રી રાહતનિધિમાં રૂ.૩,૪૨,૬૦૦ ફાળો આપતા ટંકારા તાલુકાના શિક્ષકો
ટંકારા:ગુજરાત રાજ્યના પુર પીડિતોને મદદરૂપ થવાની ઉદાત્ત ભાવના સાથે ટંકારા તાલુકાના શિક્ષકો દ્વારા ૩,૪૨,૬૦૦નો ફાળો મુખ્યમંત્રી રાહત નિધિમાં જમા કરાવવા માટેનો ચેક જિલ્લા કલેકટર...
મોરબીના નવા સાદુળકામાં બે દિવસીય ગણિત,વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શન
સર્વોપરી સ્કૂલમાં યોજાયેલ પ્રદર્શનમાં મોરબી તાલુકાની તમામ શાળાઓ ભાગ લેશે
મોરબી : મોરબીના નવા સાદુળકા ખાતે આવેલી સર્વોપરી સ્કૂલમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ...
મોરબીમાં પૂરક પરીક્ષામાં વધુ પાંચ કોપી કેસ થયા
મોરબી : હાલ ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા ચાલી રહી છે. જેમાં ગઈ કાલે રવિવારે મોરબીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા દરમિયાન પરીક્ષા ચેકીંગ...
મોરબી : પથદર્શક – ૨૦૧૭ કારકિર્દી સેમિનારનું આયોજન
મોરબી : ધોરણ ૧૦ પછી શું? બોર્ડની પરિક્ષાનાં પરિણામ બાદ વિદ્યાર્થીઓને મુંજવતા પ્રશ્નોનાં નિરાકરણ માટે મોરબીમાં ઈન્ડિયન લાયન્સ ક્લબ અને સાર્થક વિદ્યામંદિરનાં સંયુક્ત ઉપક્રમે...
વાંકાનેર : મિલમાં નોકરી કરતા પિતાના પુત્રએ મેળવ્યો A1 ગ્રેડ
વાંકાનેર કેન્દ્રમાં પ્રથમની સાથે જિલ્લામાં દ્વિત્ય સ્થાન મેળવ્યું
વાંકાનેર : ધો.12 સામાન્ય પ્રવાહનું જાહેર થયેલ પરીણામમાં વાંકાનેર કેન્દ્રમાં પ્રથમ સ્થાને મિલમાં નોકરી કરતા સામાન્ય વર્ગના...
મોરબી : ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં યોગ વીકની ઉજવણી
મોરબી : ૨૧ જુન વિશ્વ યોગા દિવસ નિમિત્તે મોરબીની ન્યુ એરા પબ્લિક સ્કૂલમાં યોગ વીકની ઉજવણી કરવામાં આવી છે. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં...
ભડિયાદ ગામે શાળા પ્રવેશોત્સવ : ભુતપૂર્વ વિદ્યાર્થીએ શાળાને રૂ.૫૦૦૦ નું દાન આપ્યું
બાળકોને પ્રાથમિક શિક્ષણથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુખરૂપ પુરૂં કરવાની શુભેચ્છા પાઠવતા વાઇસ ચેરમેનશ્રી પ્રદિપભાઇ વાળા
મોરબી : રાજયવ્યાપી શાળા પ્રવેશોત્સવના તા. આઠ જુનથી શરૂ થયેલા...
હળવદ સદભાવના વિદ્યાલયમાં ઉકાળા વિતરણ
હળવદ : સ્વાઇન ફ્લૂના કાળાકેર વચ્ચે હળવદના સદભાવના વિદ્યાલયના 500 બાળકોને સ્વઉન ફલૂ વિરોધી આયુર્વેદિક ઉકાળો પીવડાવામાં આવ્યો હતો.
આ તકે સંસ્થાના સંચાલક એમ.ડી ગીરીશભાઈ...