Education NewsSchool હળવદ સદભાવના વિદ્યાલયમાં ઉકાળા વિતરણ By - 27/08/2017 at 3:45 pm Share on Facebook Tweet on Twitter - text હળવદ : સ્વાઇન ફ્લૂના કાળાકેર વચ્ચે હળવદના સદભાવના વિદ્યાલયના 500 બાળકોને સ્વઉન ફલૂ વિરોધી આયુર્વેદિક ઉકાળો પીવડાવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના સંચાલક એમ.ડી ગીરીશભાઈ લકુંમ તથા તમામ શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી. - text - text