મોરબી : પ્રજ્ઞાવર્ગનાં છાત્રો પુસ્તકથી વંચિત

પુસ્તકો વિના વાંચે અને ભણે ગુજરાત ક્યાંથી? શાળામાં સરકાર દ્વારા પુસ્તકો ન પહોંચાડતા શિક્ષકો અને વાલીઓમાં રોષ મોરબી : ગુજરાત સરકારનું પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા...

માળીયા મી. : શિક્ષણતંત્રની ભૂલનો ભોગ વિદ્યાર્થીને ન બનાવવા રજૂઆત

મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી બ્રિજેશ મેરજાએ શિક્ષણ વિભાગને માળીયા કેન્દ્રના પરિણામ અટકાવવા બદલ રજૂઆત કરતા જણાવ્યું છે કે ધોરણ ૧૦નું માળીયા(મિ) કેન્દ્રનું પરિણામ શિક્ષણ...

ચરાડવામાં બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા મહાઅભિયાન રેલી યોજાઈ

મોરબી : ચરાડવા ગામની બ્રિલિયન્ટ સ્કૂલ દ્વારા ૬૯ માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે મહાઅભિયાન રેલી યોજી જનજાગૃતિનો સંદેશો આપવામાં આવ્યો હતો. પ્રજાસતાક પર્વ નિમિતે બ્રિલિયન્ટ સ્કૂલનાં...

મોરબી : ધો.૧૨ સાયન્સની પૂરક પરીક્ષા : ૭૭ છાત્રોએ આપ્યું ગણિત અને જીવવિજ્ઞાનનું પેપર

મોરબી : મોરબીમાં આજે ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહના સેમ-૪ની પૂરક પરીક્ષા યોજાઈ હતી.જેમા ગણિત અને જીવ વિજ્ઞાન વિષયના કુલ ૮૨ છાત્ર નોંધાયા હતાં જેમાંથી ૭૭ છાત્રોએ...

મોરબી :બાલદિનની અનોખી ઉજવણી કરતા સ્વામીનારાયણ ગુરુકુળના બાળકો

બાલદિને અનાથ અને વૃદ્ધાશ્રમના વડીલોને ફૂડપેક્ટ વિતરણ કરી સાંસ્કૃતિક કાર્યક્રમ યોજ્યો મોરબી : મોરબી સ્વામિનારાયણ ગુરૂકુળના વિદ્યાર્થીઓ દ્વારા બાલદિનની અનોખી ઉજવણી કરી અનાથ આશ્રમના બક્કો...

મોરબી : શાળાના શુભારંભે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન

મોરબીની શાળાઓમાં સત્ર શરૂ થયાનાં પ્રથમ દિવસે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જેમા મોરબીના વાવડી રોડ પર આવેલી નલિની વિધાલયનાં વિધાર્થીઓ અને સ્ટાફગણ દ્વારા સત્રનાં...

મોરબીની નિર્મલ વિદ્યાલયમાં રવિવારે પ્રવેશ પ્રક્રિયા મોકૂફ

મોરબી : આવતીકાલે તા. 22-03-2020 રવિવારે સવારે 7 વાગ્યાથી સાંજના 9 સુધી જનતા કરફ્યુના સમર્થનમાં ધોરણ-8 અને 9માં પ્રવેશ પ્રક્રિયા મોકુક રાખવામાં આવેલ છે....

મોરબી : JEE અને NEETની પરીક્ષા હાલ મોકૂફ

  એચઆરડી મંત્રીની જાહેરાત : સપ્ટેમ્બર માસમાં પરીક્ષા લેવાનો નિર્ણય મોરબી : જેઇઇ મેઈન 2020 અને નીટ 2020ની પરીક્ષાની તારીખ મુલતવી રાખવામાં આવી છે. આ અંગે...

ધોરણ12 (સા.પ્ર)ની પૂરક પરીક્ષાના પરિણામપત્રક તાલુકાકક્ષાએ વિતરણ થશે

કોરોના મહામારીને ધ્યાને લઇ તાલુકાએ પરિણામ પત્રક વિતરણ સ્થળ નક્કી કરાયા મોરબી : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધો. ૧૨ સામાન્ય પ્રવાહ (પુરક...

ગૌરવ : મોરબીની સ્કૂલના છાત્રોની NCSCમાં રાષ્ટ્રીય કક્ષાએ પસંદગી

મોરબી : મોરબીના સાર્થક વિદ્યામંદિરના ધોરણ-૧૦માં અભ્યાસ કરતા વિધાર્થીઓ ગાંધી રક્ષિલ વિમલભાઈ અને નાનવાણી તુષાર ચેતનભાઈએ તેમના શિક્ષક મયુરભાઈ ઠોરીયા તથા મયંકભાઈ રાધનપુરાના માર્ગદર્શન...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

સામાકાંઠે કુતરાએ આતંક મચાવ્યો : 20 જેટલા લોકોને બચકા ભરી લોહીલુહાણ કરી નાખ્યા

રાત્રીના સમયે એક બાળકી સહિત ચાર લોકોને બચકા ભરી લેતા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા : દિવસ દરમિયાન 20 જેટલા લોકોને બચકા ભર્યાની ચર્ચા  https://youtu.be/Y0tcm1qD0gw?si=0dGAUHN9OvGNCIy_ મોરબી...

મોરબીના વોર્ડ નં 1ના ભાજપ કાર્યાલયનું ઉદઘાટન : આગેવાનોએ સભા સંબોધી

વોર્ડ નં.1 મતદાન અને લીડ પણ નંબર વન રહે તેવી અગ્રણીઓની અપીલ : સવારે 10 વાગ્યામાં જ મતદાન પૂર્ણ કરી દેવા આહવાન મોરબી : મોરબીમાં...

મોરબી જિલ્લાના પાટીદાર છાત્રો માટે અમદાવાદમાં ઉમા વિદ્યાર્થી ભવન તૈયાર કરાયું

મોરબી કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળે નવરંગપુરામાં ત્રણ માળની ૩૬ રૂમ સાથેની બિલ્ડીંગ ખરીદી : નવા શૈક્ષણિક વર્ષથી ભવન કાર્યરત થઈ જશે : સમાજના...

મોરબીમાં રવિવારે પુસ્તક પરબ

મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગમાં આગામી તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 11:30 દરમિયાન પુસ્તક પરબનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં...